________________
૭૪
હૈ.
પાંચ નથી લેવાના પણ આ પાંચે સ્ટેપ એક સાથે અપનાવવાના પાંચ સાથે ૨ાખીને ચાલવાનુ છે. પછી જ મનોવિજ્ય થશે, હવે પાછળની વાતના અનુસંધાનમાં જોઇએ.
દા.ત. તમે જમવા બેઠા, ત્યારે ભાણામાં ડારેલાનું રાઇ આવ્યું. ત્યારે પીતો નથ, કારણ તમને ભાવતુ છે, માટે તેનુ દુ:ખ છે. હવે આવી પડ્યુ છે માટે તે ખાવાથી જે દુ:ખ થવાનુ છે તેના નિવારણ માટે તમે ન ખાશે અથવા બીજી રીતે પણ વિરોધ કરી શકો છો તેમ છો, છતાં પણ તમે ઉલ્કાપાત કરો છો જેથી પોતાના અને બીનના 'મનને અશાંતિ ઉભી થાય. ઘૂંટી નાના દુઃખના નિવારઙ્ગ માટે મૌટુ દુ:ખ. ઉભું કર્યુ.
સભા:- પણ સાહેબ શાંતિથી ખાઈ લઈએ તો ઘરમાં એમ થાય અમને ભાવે છે.
સારેવજી:- ના,ના તમારું મો જોઇને કરી આપે કે તમને અભાવતુ છે. અખ઼ભાવતુ ખાચો અને સામેનાને તમારા મોના ભાવ, ખબર ન પડે તેવા તમે સંયમી છો ? વ્યક્ત ન કરવુ હોય તો પણ થઈ જાય તેમ છે. જેમ પોલીટીશ્યનોને સવુ હોય ત્યારે હસે ? ૨૦ૢ હોય ત્યારે ડે ક્રોધ વખતે ડીમા ાખવી હોય તો પણ રાખી શકે છે. તેવા તમે ડાઈ ઉસ્તાદ છો? પરંતુ મોટા ભાગે આ સ્થિતિ છે.
કારેલાના 2113થી જીભને જે ત્રાસ થાય છે તેને તમે ાસ માની છો. પણ ઠોઠને દુઃખી ડવામાં તેને ત્રાસ થાય છે તે મૌટુ દુઃખ છે તે તમને દેખાતુ નથી.
આયંબિલમાં માનસીઠ દુઃખોનો ત્યાગ છે અને સાથે તેમાં માનસીક સુખ છે. પણ તે તમને દેખાતુ નથી. પરંતુ આયંબિલમાં મા કેવી છે ? કેટ્લી છે? તેની કબુલાત મન પાસે કરાવવાની છે. અને તેની સામે ખાવાની તૃષ્ણાની પીડામાં કેટલુ દુઃખ છે તે તેને
૧