________________
L
शु
તેમને પરાકાષ્ટાનો વિકાસ છે. આપણને એક વસ્તુનુ જેટલું જ્ઞાન છે તેના કરતાં તેનું અજ્ઞાન ઘણુ જ આપણામાં ઘરબાયેલુ છે. જ્યારે દેવળીને સૌ ફક્ત જ્ઞાન જ છે, જ્ઞાનનો અંશ નથી, માટે જ ધ્રુવળીને દેવળજ્ઞાન કહીએ છીએ. આપા માટે વિશેષગ આવે ? સભા – જૈવળ અજ્ઞાન સાદેબજી – દેવળ અનાનું તો ન કહેવાય. પણ મા અનાની કહેવાય. ગમે તેટલી બ્રફિશાળી એમ દાવી નહિ કરી શકે કે "મારામાં અજ્ઞાન નથી આપણે અજ્ઞાનનો સાગર લઈને ફરીએ છીએ અને allot તો બિંદુ જેટલુ છે. છતાં મગજમાં રાઈ લઇને વરીએ છીએ.
را
હવે તમારી ચેતના જૈમાં પરોવાઈ છે તેમાં તમારું મન પરોવાયુ છે. પણ શૈલી દુનિયા છે તેની સાથે તમે મનથી કનેક્ટેડ નથી તેવું નથી.
ઘારી એક ખુશી તમે લાવ્યા છો તે પડી છે. તેના માટે એમ થાય હૈ આ આપણને સસ્તામાં મળી ગઇ. માટે ૨ થાય છે. અત્યારે સી બહુજ તૈના ભાવ વધી ગયા છે, માટે જરી અપાવી હોય તેના માટે થન શગ થાય, તેમ. કદાચ કોઈએ સૌથી અપાવી તી તેના માટે દ્વેષ થાવ. ખુશી જોઈને જીવ બળે માટે હૈષ થાય. સાથે તેની કલર સારી છે. ખાવું છે, ડીઝાઇન સારી હૈ, ખરાબ હૈ, જુની હૈ, નવી છે, કંઈક ઈંડ ભાવથી ૨ગ-લૈષ ચાલુ છે. માટે ચૌવીન્સ લાઠ મન નવરું બૈતુ નથી. ૨૪ કલા તેનું કામ ચાલુ
છે.
સક્રીય તત્વમાં ચÔડ કરી શકાય તેવું મન છે. તમારી અત્યારે સ્થિતિ વ્ય છે! મન શોખ છે? મૈં સતત આવેગીથી ઘેરાયેલુ છે? તમને તૌ શુ ઘુંઆપૂંઆ થાયી તોજ દીવ આવ્યા કરેવાય ? કદાચ બારી બહાર ગંદકી જોઈને હષ થી તૌ તે કીધું આ તેમ માની પા? નાના નાનો ભાવીની તૌ વણથંભી હારમાળા છે. આવા ભાવી બરાબર દેખાય ખરા તમારા મનની સપાટી પણ તમે બરાબર વાંચી શકી ખરા ?