SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ २४ પ્રતિમામાં આવી અધ્યવસાય જોઈએ તેવું સમજવીઝે તો તે વધુ બમ્પર જય છે. ઠારી 1 મનનું સ્વરુપ સમવા નથી માટે. ભાવમનમાં આટલી શહિ આવેતો સમડીને આવે. આટલી શકે આવે તો વિરતિ આવે. બધું પકડી લેવું જોઈએ. પરંતુ અત્યારે 'અછાસમજ માટે જ ગૌશળા કરો છો, હવે ભાવમનના મુખ્ય ભેદ છે. - ઉપથગમન, લબ્ધિમન, આ હાથ તાબ્દી છે. અત્યારે તમારે કહેવાય છે ડોનેશીયસ માઈન્ડ અને અનન્સીયમ માઈન્ડ. ૨૪ લાડ વૈઉ મન મેડાયેલા છે. - આપણી ચેતના સતત સઢીય છે, માટે ઉપયોગમન ૨૪ કલાક પ્રવૃતિ કરે છે. શાસ્ત્રમાં લખ્યું છે " ઉ૫યો ભલ' ખીસ્સ" ઉપડ્યોગ એ જવનું લક્ષણ છે. ઉપયોગ વગરની કોઈ જવ હોય નહિ.' - ઉપયોગ એટલે મનની એgણતા થાય છે. મન જ્યાં પરોવાય તે તમારા મનનો ઉપયોગ. જૈમ તમે કબાટનો વિચાર ૩૨ો તો હવામાં તમારો ઉપયોગ, જેમ પૈસામાં વિચાર કરશે તો તમારા મન પૈસામાં છે. જેમાં એણતા, તલ્લીનતા ઠાવી તેમાં તમારું મન છે. સભા - કેવળીને ઉપયોગ થ ૧ સાબ9:- તેમને તો આખી દુનિયાનો ઉપયોગ હોય. આપણું મન તો સીમીન છે તે એક સાથે અનેકનો વિચાર કરી શકતું નથી. મન એ સાધન છે લાઇડીથી ચાલતો ડોસી તોડી શકવાનો ખરો? તેની શલિ મર્યાદીત છે. માટે જ તેને લાકડીની જરુર છે ને? જ્ઞાન કે ચેતના એ સાથે આપકો. વધ પોરવી શકતાં નથી. માટે જ આપકી સ્ટેપ વાઈઝ ડ્યેતનાને પરીવવી પડે છે. તમારી સામે દસ વાત, પ્રવૃત્તિ આવે તો ધ્યાન નથી આપી શકતાં, દર ઉપરની મર્યાદા છે સ્થારે દેવળીની ચેતના ખા વિશ્વ સ્વરૂપે છવાયેલી છે તે આખી દુનિયાને એક સાથે જોઈ શકે છે. તે વખતે
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy