SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ 'સારૈબજી:- બધા સાધિક માટે પ્રાણાયામ જરુરી નથી. અત્યારે ઘણા જડલાઠ પલાંઠી વાળીને બરાબર બેસી રડતાં હોય છે, જ્યારે ઘણાને વા, સાંધાની નકલી હોવાના ડારણૈ દવા લઈને રંગ કાઢવી પડે છે તો શું બધાને દવા લેવી પડે માટે બાને પ્રાણાયામ જરુરી નથી. પણ જૈનું મન સ્થિર ના કરેલું હોય તેના માટે છે. હઠીવનમાં ધ્યાનમાં વું હોય તેને શુભ આલંબન લઈ ચિંતન ચાલુ કરવાનું છે. તેના માટે જે સ્થાન સારુ લાગે તે પસંદ ડી લેવાનું છે તે સ્થાને Ôસીને તમને હાવે તેવી શુભ વિષય, જેમાં માિિત તમને વધારે હોય તે પસંદ કરવાની. તેમાં તમે આંખો મીચીને કરો. 8 આંખો ખુલ્લી રાખીને કરો પણ વિષય ટ્યુબ લેવાનો. જેમાં નમને ભાવીની ભવ્રુત્તિ થાય. આજ ધ્યાનમાં જવાની રાજમાર્ગ છે. ઐઠલ મનનો ઉપયોગ તે ધ્યાન નથી. પણ મન-વચન – કાયાનો સમનાથી ઉપયીંગ તેનું નામ ધ્યાન છે. અત્યારે આપણૈ ઈન એકટીવ ઘણા જ છીએ. આમ શક્તિ ઘણી જ છે પણ ઉપયોગ રુપે પ્રવર્તમાન ઓછી ઈં સામાન્ય રીતે મોદી માણસ શું કરે હૈ ઉઠાનું નથી, ચલાન નથી, ટેકો આપશો તો જ ઉઠી રાઠીશ, ચાલવા પો લાડડી જોઇશે. માટે કોઈ ટોડવાનું તો તેના જ પાડી બેસે, એક વખત એક સાૉડીયાટ્રીસ્ટ ડોકટરે પ્રયોગ કરેલો. પેશન્ટી ૩૨ ૩ ડોક્ટર અમારાથી ચલાતુ નથી, ઉના નથી થવાનું . ત્યારે ડોક્ટર કરે ૐ કસરત કર્શે ડૉક્ટરને વિચાર આર્થીકે આ લોડો મનથી ભાંગી પડ્યા છે કે વાસ્તવમાં જ દીપલ છે. તે જાણવા તેમને પ્રયોગ તરીકે કહ્યુ કે માનમાં આગ લગી છે માટે છોડો. હવે આ વખતે પથારીમાંથી ઉભા નાદ થનારા ભાગવા માંડ્યો. કંપાઉન્ડની બાર પહોંચી ગયા. ડોક્ટરે તેમને થ્રુ હૈ તમને દિવડો લાવ્યુ? માટે હડીડતમાં એદર ઘણી જ તાડાત છે.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy