SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પs 'બંદરમાં ક્યારે ગણો છો ત્યારે લીગસ્સના શબ્દો મરવની પે પૈદા થાય છે. તે તમે પોતે સાંભળી પડી છે માટે તેનો અર્થ છે ઠે વાણીનો પ્રયોગ ચાલુ છે. માધ્યમમાં વાણીનો પ્રવાહ ચાલુ છે સુમિ નાદ પૈ. અને તેને આપ પારવની કરીએ છીએ. આમ બધા થગની અસરને બનાવી છે. - શ્રાવ્ય વિની કરતાં પ્રશ્નાર્થ ઘનીની ભ ગની તાંત હોય છે. અત્યારે તમારે એથી અવાજ ઠરીને ભીંતમાં તીરાડ પાડવી હોય તો તમે ના કરી હઠી. પણ શાસ્ત્રામાં છે કે માવીર પ્રભુને દાનમાંથી ખોલો થાય તો તેવળ ઉપસર્ગ ડૂતો તેમાં પારાવાર વેદના થઈ છે. તેના જેવી વેદના ઉદ્યારેય ઉપસમાં નથી થઈ. દ્ગમાં ખીર છે ત્યારે પણ ના. પછી પ્રા વૈદની વખતે પણ સ્થાનમાં છે. છતાં અસહ્ય વેદના થતાં તેમને ચીસ નીકળી ગઈ અને જેનાથી પવનની લીલા વારી ગઈ, અમુક ખળભળી ગયા. થુલ વિનીમાં પણ આટલી તાકાત છે તો સુષ્મ વિનીમાં તો ધારી તાકૃત છે. - વાસુદૈવી શંખનાદ કરે ત્યારે સામ્ સૈન્ય બેભાન થઈને પડી જાય. પછી આપણી પાસે મારી શક્તિ નથી. કારણ અત્યારે માપણી પાસે તે સંઘય નથી. અત્યારે વિજ્ઞાન પાકો સૂક્ષ્મ ધ્વનીની તાઝાન ધનવનાં 3 કેન હોય તેવા પ્રશ્નારનો અસાથુ. રવની મેં માજુબાજુ ફેલાવે તો કાબુ મઝાન તૂટીને $1ટમાળમાં પૈસ્થાઈ જય. - તમારા જાપનું ૩ળ કેમ નથી મળતું. અત્યારે મારો જપ ના રૂપે છે અભ્યારે થકા જ હોઠ ફફડાવીને જ જપ નાં હોય છે. માટે જ ફળ મળતું નથી. હ્યુનીના વૈખરી. મધ્યમાં આદિ ભેદ શરૂમાં પડેલા છે. સભા:- પ્રાણાયામ થી બસ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy