SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તમારે જરી ઔઘ ામનું હોય અને ટીકર તરફ મમત્વ હૌવાની કારણે આ ષ અને રાગ સાથે ૨ાપોને નમવાની નિર્ણય સાચી ઠરી શકશે ખરા? આવેગો સાથે વાસ્તવીક સત્યનું દર્શન કરી કાડી નહિ. માટે સાચી નિર્ણય કરવા ભાગીદાર તરહનો તૈત્ર અને દીક1 તરફની રાગ બને છોડવા પડે. માટે ઠરે છીને કે ધંધામાં લાગણીવેડા ન ચાલે. તે વખતે તમે મમતાને પણ બાજુ પ૨ મૂકી છાઁ ને જ સભા:- સાથે એમ પણ ડરે છે કે ધંધામાં ધરમવેડા પા ન ચાલૈ. સાદજી:- ચેતો જૈને ભાન નથી તે આવું બોલે છે, ઠરે છે 8 ધર્મ બંધ લાવી તી બરબાદ થઈ જઈએ. માટે તમારા હિસાબે ધર્મ એ ઘરબારીનું કારણ છે ને? બા મગજમાં બૈઠ્ઠલ છે તે મિથ્યાત્વ છે. માટે મળમાં જ ખામી છે. જીવનમાં એવુ કોઈ ડગ નથી હૈ તુમ ધર્મ લગાડો અને સુખ, શાંતિ ન ભળે. પ્રેમ સુખ શાંતિનું સાધન ધર્મ છે. માટે આવુ બૌલનારના મને ધર્મ બરબાદીનું ઠાર છે. માટે તે મિથ્યાત્વ છે. ધર્મથી આ ભવમાં અને પરભવમાં સુખ, શાંતિ મળે છે. ભગવાનની આજ્ઞા જૈન નામ જ એકાંતે સખઠારી હોય. વીતરણની આજ્ઞા નદી દુઃખકારી હીથ નદિ જેના હાથમાં સર્વ જીવીના કલ્યણની ભાવના હોય તેના ઉપદેશમાં ડી ડીઇનું પા ખરાબ કરવાની ભાવના હોય ? માટે પાવુ બોલનારને ધર્મ પર અચી પડી છે. ઘણાને થાય છે ધક્ ધર્મ ન કરવી. લોનોટમાં જ કરવો, વધારે કરીએ તો પાયમાલ થઈ જઈએ. માટે ધર્મ તરફ મુળમાંથી ચી છે. હજી તમને વાસ્તવ ધર્મનો પ્રાપ્ય નથી. વર્મ કરી પણ પાત્ન ભાર, દીકરો સાથે મતભેદ થાય તેવી છે. ધર્મના
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy