SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ કૈટલો રાગ થાય . તેને દૈવી પીને સાચવ પણ પછી તેં જ દીરો મોટી થઈને તમારી વાત ન માને, તમારી ઉપના કરે, વાતવાતમાં માડી ઉતરે, પછી ગામે ખરી ? માટે રાગ-વૈષ સ્વાર્થ સાથે સંળાયેલા છે. માટે આ બધી વગ ઠ્ઠીમ, પચારીક છે. હવે ખરી ૨ગ ક્યાં છે ? પશે, અસલી, સરજ વગ તમારા મuતા સુખ પર છે. તમને જેમાંથી સુખ મળે ત્યાં થીeો ને તેમાંથી સુખ . ભાનું બંધ થાય એટલે બીજે ક્યાંથી સુખ મળે ત્યાં થી તે માટે ભૌતિક સુખ પર તમને સહજ ૨ાગ છે, તે વગ મહેનતથી પણ નથી થતી, કોઈનો શો પણ થતો નથી, અને ઇનો છીનવ્યો છુરતી પ નથી. તમને તમારી 'મા' પર ઠેમ થાય છે ? લાગણી આપી પંપાળીનૈ મોટો ઉથ માટે. જન્મ પહેલા આ વ્યક્તિ પર પણ નહોતી, પણ પછી ધીરે ધીરે વાતાવરણ મળ્યુ માટે શાળા ઉભી થથી. સૈમ ઘણી વખત બને કે લગ્ન કે સગાઈ પહેલાં બન્ને વ્યક્તિ એક બીજાને પ્રખતી ન હોય , જાણતી પણ ન હૌથ પર સગાઈ થતા ઠવા રાગ જામે છે અને પાછા વો પડે તો gટે પણ કેવા છે. તમારા સંસારનું સ્વરૂપ કેવું છે. જેમ સગી દીકરીને જન્મ આપી, પાલન પોષણ ઝરી મોટી ૩૨૩, ભાઈ બૅનો સાથે હળીમળી મોટી થાય અને પછી સાપન થાય એટલે “એ થર મા ૧ શા હ હવે ત્યાં સુખ વધારે લાગે છે. સંસારમાં જ્યાં જવને સુખ લાગે ત્યાં કાંઈ છોડતાં વાર લાગતી નથી. અમે જ્યારે ટોડા લઈઍ ત્યારે બધુ છડીને નીકળીએ તો ઠતા હોય છે કે કેવી રીતે ઊડીને ભય . પછી તમારી દીકરીને કોઈની સાથે સ્વ. થાય તો ડુંટુબને છીનાં વાર કરે ખરી ? તેમ કેટલાયના છડી પ્રિમ છોડીને નીખી ગયા ને ? આવા તો કેટલા દાખલ ભરે. ગમે તેટલી રાગ, લાગણી હોય પણ એ$ કારઠ તૌડનાં વાર લાગે?
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy