SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભગવાનની આજ્ઞા માનતા હોય તે ગમે ત્યાં ાય પણ પુણ્ય જ બંધાય. જીવનમાં અમુક હિંસા તો હોય જ એવી થોડી પણ ઠંડે ઉંડે માન્યતા હોય તો પાપ લાગ્યા જ કરે છે. પ્રકૃતિ અને વિચાર કરતા તમે અંદરથી શુ માનો છો તે જ અગત્યનું છે. ભગવાને જે ૐ હ્યુ છે તે જ તે જ સત્ય છે અને એને માનુ છુ તે જ ચાંદલો છે, અને તેમની બાજ્ઞાની સ્વીકાર છે. જે માન્યતા અચ્છુ હોય ત્યારે ભગવાનની વાત મુનથી માનતા નથી એવુ જ કહેવાય. એક વ્યક્તિ જે સ૨ળ સ્વભાવની છે પા મનમાં માનતી હોય ઠે અવસરે તો થોડી લુચ્ચાઇ દ્વવી જ પડે, અને બે સરળ રહેવા જઈએ તો પાપાને બધા જ ઠગી ાય. લુચ્ચાઈને ઐઠઠળા માનની હોય, વ્યા જો તેના મનમાં ઉંડે ઉંડે પોપડ્યું હોય તો તે માણસના મનમાં ભુખ્યાને માટેનું સમર્થન છે અને તેને દોષ માનતો નથી. પરંતુ લુચ્ચાઈને કર્તવ્ય માને છે, ક્યાને લીધે તેને સતત લુચ્ચાઈની અનુમોદનાનું પાપ લાગ્યા જ ડ હૈ. . પ્રસનચી રાજર્ષિને પણ મૂળથી જ જ્યારે પલ્ટો આવ્યો ત્યારે જ તેમની ગતિ બદલાઈ હતી. પરિવર્તન ત્યારે જ આવ્યું ઠêવાય છે જ્યારે એક વ્યક્તિ જે હિંસાને સારી માનતી હતી તે હવે હિંસાને સારી માનતો નથી. એવી જ રીતે ક્રોધ વગેરે ડાયને પણ સાશ નથી જ માનતો ત્યારે જ પરિવર્તન આવ્યુ ઉદેશય જ જીવન નિમિત્તને પ્રાધીન છે. શ્રાપો વાતાવરણૢ હૈ સંજોગોથી પર નથી અને જે પણ નિમિત્તોથી ૫૨ થયા છે તે ક્ષમતામાં જ હોઈ ારે તમને બધાને બશપ મિનની અસર વધારે થાય છે અને મા નિમિત્તોની અસર શૈછી થાય છે. ધર્મ ણ પ્રકારનો બનાવ્યો છે ૧) સરળ સાધના ૨) નિષ્ફી સાધના અને ૩) વિપરીત સાધના
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy