________________
માટે જેમ ર્નની એટેક વધે તેમ જ્ડ બંને પણ આઠ રુચક પ્રદેશ તો ખુલ્લા જ કરે છે. માટે મુદ્ર અાત્મ્ય પ્રદેશો ઠર્મથી નિર્મળ થાય તો આત્મશુત્તિ થાય તેવું નથી. થિા જ હું અાથી બીવુ છુ તેમાં વિકાર દોષીની અંશથી ાદિ લેવાની છે. સભા:- મનહિ વગર વ્યાત્માદિ સંભવીત હૈ ? સાદેવ : હા, બની શકે છે. કોઇનું મન શાંન ઉશ્કેરાટવાળુ હૌથ છતાં તેને બ્રાહ્મઇિ હોઇ શકે છે. જે થી છે સંપૂર્ણ નથી. સમ્યગ્રષ્ટિ આત્માને પણ નિમિત્ત મળે તો ક્રોધ આવેગ ઉશ્કેરાટ આવ જૈથી ગમેતેમ બોલે, મારામારી કરે, છતાં તે વખતે તેને સમદીત છે. માટે આત્મતિ છે જ. પણ મન અશાંત અસ્વસ્થ છે, મંડીશથી ભરેલું છે. જૈમ નામાં શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મારાજાનો જીવ છે, જે લાયિક સટ છે. શ્રેણિક્રમરારાજાના આત્માએ તો તીર્થંકર નામકર્મને નિકાચિત કર્યું છે. પ્રભુ મદાવીરની એવી ભાન ઉપાસના કરી છે કે જેના હારા તીર્થંકર નામકર્મ નિઝાચીન ર્યું છે. જેથી જ હાર વર્ષ પછી મહાવીર તુલ્ય તીર્થંકર થવાના છે. અત્યારે તેમનો અાત્મા નરકમાં છે, તેમને પછી વચમાં બીજે ભવ નથી. પરંતુ અત્યારે તેમની શું સ્થિતિ છે ગાદીમ પોકારે તેવી શરીર, ઈશ્વિયની વેદના તેમને થાય છે. જેથી મન ૪૩લાક વૈચેન અશાંન છે, બૈશ્યા પણ અભ છે, કાપૌલ લેચ્યા છે. નારડીમાં વ્રુત્તિઓ રાબ હોય માટે પરમાધામી સાથે ઝઘડો પણ ડરે, તેના માટે ભયંકર હૈષ પણ થાય, ઉતાથી બોલાચાલી પણ થાય તેથી માનસીડ સંદદેશ ત્યાં છે. મન સ્વસ્થ નથી, બેચેન છે, આવેગ, ઉશ્કેરાટ, કષાયો છે છતાં પણ જ્ઞાથી સમડીન છે . તેમની શભ પરિણતિ છે, પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, 8ની ડામ નિર્જરા કરે છે. આવું મન હોવા છતાં આત્માનો અનુભવ કરે છે . કારણ
૧