SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ܝܢ ܀ ચમક હોવાથી સોનાની મઠ દેખાય છે.તેની જેમ આત્માની આખી અશ્રુજુતા નીઙળી જાય તો મૌડા થઈ જાય પણ તે તે નકરી ડો ત્યાં સુધી અંશથી તેને શુઇ કરવાની છે એટલે થોડી અર્થાßના પણ મૂળમાંથી નીકળવી એઈએ. તમારા વિષય, ઝપાયીને તમે શાંત કરો, વિષય દ્વષાથના ભાવો મંદ કરો પણ એક પણ વિષય ઉપાય બે મુખમાંથી તૂટે નાદ તો ખાલી મનઙે છે, પણ ધ્યાત્મશુદ્ધિ નથી. ભૈ મુળથી તટે તોજ આત્મઢિ થાય છે. મૂળમાંથી એકપણ વિદ્વાર દોષ ન નીકળે ત્યાં સુધી આત્માની. ઔરીજીનલ લાઈટ બાર આવતી નથી. સલાઃ- એટલે એશથી આત્મ દેશી શુક્ષુથરી ત્યારે ત્યાત્મશુવિ થરે ! તી આઠ રુચક પ્રદેશ શું ? સારેજી:- મૈં બંા દોષમાં લીધા છે. જ્યારે તમે આત્મ દેશીને બૅશથી લો છો. આપણા આત્માના આઠ રુચક પ્રદેશી તો શુઇ જ છે. તમામ આત્મ દેશી હર્મથી ખણ્ડાતા નથી. નિગોદમાં રહેલા જીવને પણ આઠ રુચઠ પ્રદેશ સિસ્ટ સ્વરુપ છે. રુક પ્રદેશ તે આત્માનું ઠે બિંદુ છે. કર્મ તોવ્રતાથી, ગાઢતાથી ચાત્માના સંપર્કમાં આાવે પણ પુરેપુરા આત્મ પ્રદેશ પર તે બન્ને જન્માવી શકતું નથી. જ્યા સુધી દીવો સગતી હોય ત્યાં સુધી પ્રશ્ના લગીર જેટલી પછ રહેવાની જ, પવન હોય તો પણ. તેની જેમ આત્માની ચેતના કુરૈરી જાતી નથી. જ્ડ ડર્મ મલો કરે, વ્યાપણી ચેતનાને બુઠ્ઠી કરે, જ્ડ વસ્તાવે પણ બધી ચેતનાને તે જ્ડ કરી શકતું નથી . જોઢે માપણે અત્યારે ઘણી ચેનના ખોઈ બેઠા છીએ. જેમ બેઈય, તૈઇન્ડિયના જીવો છે તેમની અતિશય અાવક્રાસન ચૈનના છે માટે જ ઝાપાન ઉભા દીય તૈર અગળ પાછળ શું ચાલી રહ્યુ છે તેની ખબર ન હોય.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy