SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 22. મૈં વાર્ધક્ય આવવા દતાં હું હજી રાજા રાજા મનુ વ્યક્તિત્વ કેવું હતી ? વિચારો બાદમાં કૈટલા ઉચા દી! આટલા સરખા નાંમત્ત માત્રાથી તેમણે દોઢા લઈ મહોરના શબ્દ થઈ રાજમાર્ગ પર ાત દુશ્મર સાધના કરી રહ્યા હતા. વૈદમહારાજ આજ વખતે સવારી પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ રાજોઈને જૈન ઉમળકો પાવવાથી, હાથીની અંબાડી પરથી નીચે ઉત્તરી બહુમાનપૂર્વક તેમની વંદના કરી. આ વખતનું તેમનુ બાહ્ય વર્તન એને કોઇપણ. અંજાય જાય તેવુ હતુ. જ્યારે આા સવારી જઈ રહી હતી ત્યારે સાલામાં મુખ અને દુર્મુખ નામના બે માણસો પણ સામેલ હતા. તે વખતે સુમુખે આ રાજાષના ત્યાગ અને સંયમના વખાણ કર્યા ત્યારે રુમુખ જૈ આ વખાણ સહન કરી શકવાથી કપોળકલ્પિત વાત ઉપખવી કાઢીને ઝ જેના તમે વર્ગ દશે છો ને યોગ્ય નથી, પ્રસન્મચં રાજર્ષએ નાના પુત્રના જન્મ પછી તત જ દીા લીઘી હતી અને મંત્રીના ભરોસે છોડીને ચાલી નીકળ્યા હતા . જેથી દુર્મુખ આગળ વાત લંબાવી કહ્યુ હૈ ' રામ તો પાને જ્વાબદારી છોડી ચાલી નીડણ્યા હૈ ને પાછળ તૌ દીઠરી ઘરબાર વગરનો કરે છે. * h .. અત્યારના વખતમાં દીા લેનાર માટે આવુ જ બૌલાનુ હોય છે બે જાઉં આવી ઠપીડાલ્પત વાતને સાચી સમસને હૌધિત થયા હતા, આ પ્રસનવ્યે રાજર્ષિ આર્યપરંપણમાં સમ્રાટ હતા અને ત્રય હતા તેથી અન્યાય, અનીતિ પ્રત્યે આ સમયે દ્વૈપ આવવાથી વિચારે છે ૐ આ બધા મંત્રીને તો ઠડઠમાં ઠડઠ સપ્ત થવી ખૈઈએ. બૈ આટલું જ વચાર્યુ હોત તો ત્યાં સુઘી તેમનુ પતન ન થયુ હોતે. પા તેમની વિચારધાશમાં આગળ વધીને તેમા યુદ્ધના વિચારો ઠર્યા. મામ શ્રી મહાત્માં દસના ભાવમાંથી હિંસાના ભાવમાં ઘસડાઈ ગયા.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy