SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ • સ્ટેજ આવી ત્યારે છૌડવાની વાત ચાવી પરંતુ અત્યારે સૌને શ્રાવકારી છે. આ જ્ગલમાં વાળી, પંખી, ઝાડ, પાન કોઇ નિર્દોષ નથી. ઝાડ પાન આમ તો મુંગા મોઢે શાંત ઉભા છે, કોઈ ધમાધમ કરતાં નથી કોઈને ફૈશન કરવા જતા નથી છતાં લખ્યુ કે તેઓ પણ નિર્દોષ નથી. તમારા છતાં મૈં દુનિયામાં ત્રાસ ઓછો ફેલાવે છે. કારણ શક્તિ, બ્રુદ્ધિ નથી, પાવરવા નથી. પણ એ તેને શક્તિ મળે તો ૩૬૨ તમા કરતાં તે સવાયા થાય. આખી સૃષ્ટિ નિર્દોષ નથી. આખુ જંગન વિકારોથી ઘેરાયેલુ છે. જ્યારે જન્મે છે ત્યારે અનંતા જન્મોના સંસ્કારની મૂડી લઇને જ જીવ જન્મે છે. સંસ્કારો અડબંધ રાખીને જ જન્મે છે. માટે ચા મનના વિભાગનું શૌધન ડર્યા વગર તેની શ્રુંગાળમાંથી બહાર નિકળાય નિ તમે વિચારોની શુદ્ધિ કરી લીધી પણ જે માન્યતા, પરિણાત થોગ્યતા સંસ્કારની શુ ન કરી તો ચતુલ પરિવર્તન ન પામી શકો. જેમ એક માણસ સામાયિક ઠરે છે તે વખતે બૈ ઘડી એક+ સાવવાન છે કોઈજ તે વખતે ખરાબ ભાવ કુશ્તી નથી. ટૂંકામ તન્મય થઈને રાવના કરે છે ચૈટલે આમ વિચારશુઝ ઘણી કરી છે. પ માન્યતા, પરિણતિ, સંસ્કાર, થીચતાની શુદ્ધિ નથી . જ્યારે બીન માણસને માન્યતા પરિણતિ, સંસ્કાર શુકિ વધારે કરી છે. તો તેમાં ડીને સામાયિડ ઉંચું 1 ટાકારો આવીન માણસનાં સામાયિકને ઉચુ લાવ્યુ છે કારણ પેલાએ ઉપરથી જ શુધ્ધિ ઠરી છે જ્યારે બીનએ સુળમાંથી શુદ્ધિ કરી છે. પêલાના સામાયિકને શ્રમે ખરાબ નથી ઠરેલા ૩૨૫ ને ૧ વખતે ઢીશ્નણ પશુઘ્ધ વિચાર નથી આવી તે તેની જાગૃત સાવધાની સૂચવે છે પણ તે સપાટી પરનું છે. પરંતુ પછી શક્તિ મૂળમાંથી કરવાની છે. માટે ધિમનમાં પુરુષાર્થ કરવા
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy