SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 8૩ ધર્મ માન્યો કહેવાય . અામ તમે 4થ અને પાપ માની ઈ પર સારાને ખરાબ માની છી. ખરાબને સારુ માની છે. આ બધી અવિવેક છે. પરંતુ આન્મનો પરી માનંદ તો ધીર, ગંભીર, અશાંત ભાવમાં છે. પરંતુ હસવું , ફૂડવું , શૌs, રામુ થવુ આ બધા વિકૃત ભાવ છે. આ બધા ભાવો વિકારને પેદા ઠ૨ના૨ છે. સભા:- સારેબજી, આત્માની સ્થભાવ શુ? શબિલ્સ - ચાની કૃ૨વી તે જ 201માની ટ્વભાવ છે. સત શિઘનંદ સ્વભાવ. પોતાના ગુરીમાં જ મસ્ત ૨હેવું, મગ્ન રહેવું તેમાં જ શાસ્વાદ લૈવ. આ જ વ્યાત્માનો સ્વભાવ છે. ડમાં ક્યું તેનો વિકૃતિ છે. “ સભા:- સાધ, સશસ્ત શાસ્થ રીય ? સાવ:- , તમને ધર્મ પમાડવા અમે પ્રસંગે તમને હસાવીપે છીએ. સાચો ધમરમા પ્રશસ્ત હાસ્ય રે, રાવે. પરંતુ જેમાં કોઈનું શિત પૈદા ન થાય તે હાસ્ય પ્રસ્ત હાસ્ય નથી. અને આત્માની સ્વભાવ નથી. ટીપયુક્ત હાસ્ય તે શરૂ નથી. તે જ રીતે મામુની હળે છે પણ ઉઘવા પાછળ તેમની ઉદૈ શું છે તે સમજ્હી પડે. બાલી ટેસ્ટ કરવો ધારીમ લેવા તૈો સૂતા નથી. પરંતુ થોઠ ઉતારી અાગળ અાત્માની વધારે અારાધના ૬૨વા માટે સૂએ છે તે પ્રમાદ છે પણ પ્રશસ્ત મારે છે. માટે તેમને સૂતી વખતે પણ પ્રથાનુબંધી પુજ્ય બંધાય છે. જ્યારે તમને જગત પાકી પાપાનુબંધી પાપ ધંધાની હોય છે, કારણ બંધ પારણામ પર છે. . જો કે પ્રશસ્ત આખાય કે અપ્રશસ્ત ભાવ તે પ્રાત્માની સ્વભાવ નથી. પરંતુ અત્યારે આ સ્ટેજમાં મોક્ષમાર્ગમાં મગળ વધવા માટે પ્રસ્થાનુબંધી પુણ્યની જરૂર છે. તેનાથી જ સદ્ગતિ , ઘમસામી પામી ખાગળ વધી શ3છે. માટે મા ભૂમિદામાં તે જરૂરી છે. જ્યારે આગળનું
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy