SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ ટિએ વધારે ખાય તે વધારે મન હૈ ઓછુ ખાય તો વધારે મા દહીડતમાં સુખને દુઃખ માનનારા નથી, તેમ મન પણ સરખા નથી, મનની ભ્રખ પણ સરખી નથી, માટે અવલોકન ઠરવાનું કૈ મારું મન ઠેલા કષાયથી વ્યા§ળ છે. આપણા મનમાં પરિણતિરુપે કેટલી સુખ તમને કોઈ પૂછે કે તમારે માલપાણીની કૈટલી ઈચ્છા છે. જૈન કોઈ ગણિત નથી, માટે તેનુ માપ કાઢવુ પડે તેમ છે. ચોવીસે લાઠ તમ તેની સાથે જો છો, તેનાથી રીબાચો છો. માટે જ્યારે કોઈ માન આપે ત્યારે શુ થયુ કે જેનાથી તમે શાતા હતા તેમાં થોડો ઘટાડો થયો. પણ હજી ઘણી અંદર સુખ છે. માટે અત્યારે તમારા વખાણ કરે તો ગમે કૈનિંદા કરે તી ગમે ? વખાણ જ ગમે,ડારણ અંદરથી મજે છે. તેમ બીન ભાવો ગમના હોય તો આજ આવી ઉભું રહે. જેમ કે અંદર ઙામ વાસના રોથ માટે ડામના પદાર્થ સામે આવે એટલે ગમે છે. અને તૃપ્તિનો અનુભવ થાય છે, તે વખતે ટીપ, જેટલી ભૂખ સતીષાય છે. પણ સ્કોડમાં ઘણુ જ પડ્યુ છે. જેનાથી દુ દાઝેલા.૬, દાઝી રહ્યો છુ, તેવુ લાગે છે ખરું ! પરંતુ તે દરૂપે દેખાતુ નથી કારણ તમારી સૈન્સ ' ડ થઈ ગઈ છે. વગર સળગે ગ્રૂપમાંથી સુગંધ નીકળે તેમ નથી, તેમ પહેલા નમે સળંગ પછી અંદરમાં સુખની અનુભવ થાય. બનાધર્મના વીમા તે માનવ ભતને છોડીને પશુ સૃષ્ટિની પરવા કરતુ નથી, ને માનવને સુખશાંતિ આપવા માગે છે. પણ તે સુખ કેવુ ? પરવા દઝાડીને પછી કરવુ. પણ દાઝ્યા વગર મળતી સુખને સુખ માનતાં નથી. જેમ વધારે ખાવામાં વધારે મા, માટે વધારે પ લગાડીને તે કોઠે રાધે છે. તેમ ઈશ્વર, મનની બાબતમાં આામ જ કર્યુ છે. માટે મનની ભૂખને પહેલા વકરાવે, પછી તેના પર પાણીની જેમ જંડાર કરે. જેમ તમે ટી.વી. જો તી मननी મુખ વરે ૐ શાંત થાય ? તેમા પણ યાત વૈટલી થાય ? અને
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy