SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં શુભ અશુભ ભાવ વગર ગયેલા હોય છે. જીભ, ભભાવને પરિગતિ દેવામાં આવે છે. તેનો મતલબ ભેદ સમજે. જેમ એક માણસ ધને ખરાબ માને. દતાં ક્રોધથો ભરેલો છે. જ્યારે બીને માણસ પ્રશાંત ક્ષાંત છે પણ ક્રોધને ખરાબ માનતો નથી. ભલે તે બધી પ્રવૃત્િ શાંતિપૂર્વક ઇતો હોય પણ કોઈ તેને સર્ષે તો દર્દ ક્રોધ જીવનમાં ન કરી તો ન ચાર્લી, પ્રસંગે કરવો જૈઈએ માટે તે ક્રોધને સાથે માને છે. તેમ કોઈ જીવને લોનની તિ ન હોય. ધન, સંપત્તિ ભેગી કરવી છે તેવા સતત્ત આવેગ તેનામાં ન êપ્રાય રોજનું કમાઈને ખાઇને રસ્તો હોથ પણ Ø મૈં ધનની આાસક્તિ લોન કરવા જેવી કે ખરાબ તો દેવી પૈસાની મહત્વાકાી તો વનમાં હોવી જોઈી. પૈસાની ઈચ્છા શખી નીતિથી કમાયેલા પૈસાને મારા પૈસા કહૈવામાં વાંધો? લૌનને ખરાબ માને છૈ છતાં મહાલોભી હોય અને લોભને સારી માનતો હોય પણ ઉગ્ર લોભીયો નથી. આ પરિણતિ અને માન્યતા વચ્ચેની વસંવાદ છે. ખરાબ માને છે છતાં છોડો નથો શકતો તે ઉંચી ગણાશે. પહેલા માન્યતા ક્ષુણ્ણ આવે પછી પારંગત આવે છે. ક્રોધ, માન, માયા પ્રૂફાલમાં વગાયેલા પડ્યા છે. લોભો છે, તે પૈસાનો વિચાર કરતોજ પાપ બંધાય તેવું નથો . પણ વૈદુનિયાના કોઇપણ ખરી નય, જાગતો હોય હૈ. ઉંઘતી હોય પણ તેને પાપ બંધાય છે. પરિાતમાંથ જ્યારે શુદ્ધ થાય ત્યારે તે પાપના બંધથી અડી છે. ઉપયોગમનમાં એઠ સાથે વિરોધ. વિચાર નારે કરી શકો. લીંબના વિચાર સાથે ઉદારતાનો વિચાર ન આવી શકે. હિંસાના વિચાર વખતે દિશાના વિચાર નદિવ્યા. માટે મનની સપાટી મર્યાદીત છે. વિરીધી ભાવો એક સાથે ઉઠતા નથી. જ્યારે સબોનસીયસ માઇન્ડમાં પરસ્પર વરોધી ભાવોનો
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy