________________
तथा-मण्डलीबहिःस्थगीतार्थमिलने व्याख्यानकरणे गृहस्थवर्गक्षामणकविधौ च को विधिः?, अथ वृद्धो मण्डलीबहिःस्थ समेति तदा लघुना पट्टिकमोचनाऽभ्युत्थानादि विधेयं न वा? इति, मण्डलीबहिःस्थपार्थे श्राद्धश्राद्धीभिरुपधानाद्यनुष्ठान विधेयं न वा? इति स्पष्टतया प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरममण्डलीबहिःस्थेन व्याख्यानं न विधेयमन्यव्याख्यातृसद्भावे, वन्दनोत्थानादिव्यावहारस्तु तस्यापि विधेय एव । किञ्च, अन्येषामभावे स श्राद्धश्राद्धीनामुपधानादिक्रियां વરથતિ Il3-૨૩-૧ર૭ll
પ્રશ્ન:- માંડલી બહારના ગીતાર્થ મળે ત્યારે વ્યાખ્યાન કરવામાં અને ગૃહસ્થવર્ગે ખામણાં કરવાની વિધિમાં શો વિધિ છે? માંડલી બહારનો કોઈ વૃદ્ધ યતિ આવે ત્યારે લઘુ-નાના સાધુએ પાટ મૂકવી, સામે જવું વગેરે કરવું કે નહિ? તથા માંડલી બહાર રહેલા યતિની પાસે શ્રાવક શ્રાવિકાઓએ ઉપધાન વગેરે અનુષ્ઠાન કરવું કે નહિ? આ વસ્તુને સ્પષ્ટતાએ જણાવવા મહેરબાની કરશો?
ઉત્તર- અન્ય વ્યાખ્યાતાના સદ્ભાવે માંડલી બહારનાએ વ્યાખ્યાન કરવું ન જોઈએ. વંદન, અભ્યત્થાન વગેરે વ્યવહાર તો તેનો પણ કરવો જોઈએ. વળી અન્ય સાધુઓના અભાવે માંડલી બહાર રહેલ યતિ શ્રાવક શ્રાવિકાઓને ઉપધાન આદિ ક્રિયા કરાવી શકે. ૩-૨૩-૧૨૭
तथा-वर्णान्तरप्राप्तं कसेल्लकनीरं प्रासुकं भवति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्वर्णान्तरप्राप्त कसेल्लकनीरं प्रासुकम्, परम् आत्मवृद्धैरनाचीर्णमिति ज्ञेयम् //રૂ-૨૪-૧૨૮
પ્રશ્ન- અન્ય વર્ણને પામેલું કસેલીયાનું પાણી પ્રાસુક થાય કે નહિ?
ઉત્તર- અન્ય વર્ણને પામેલું કસેલીયાનું પાણી પ્રાસુક છે, પરંતુ આપણા વૃદ્ધોથી તે ગ્રહણ કરવું અનાચીર્ણ છે એમ જાણવું. ૩-૨૪-૧૨૮
अथ पण्डितआनन्दसागरगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा
चैत्यालये चैत्यवन्दनकरणमीर्यापथिकीप्रतिक्रमणपुरस्सरमेवाऽन्यथापि वा? इति प्रश्नोऽत्रोत्तरम्-चैत्यालये ईर्यापथिकीपुरस्सरं चैत्यवन्दनकरणविषये एकान्तो નાસ્તતિ જ્ઞાયતે ||રૂ૨૫-૧ર૧//
પંડિત શ્રી આનંદસાગર ગણિ પ્રશ્ન- જિનમંદિરમાં ચૈત્યવંદન ઈરિયાવહી પડિક્કમવા પૂર્વક જ કરવું કે ઈરિયાવહી પડિક્કમ્યા વિના કરાય?
ઉત્તર- જિનમંદિરમાં ઈરિયાવહી પડિક્કમવા પૂર્વક ચૈત્યવંદન કરવાના વિષયમાં એકાન્ત નથી, એમ જણાય છે. ૩-૨૫-૧૨૯