SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તો આધાકર્મી ભોજન કરનારની મધ્યમાં વસવા છતાં શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારની સાધુતા માટે શંકાને સ્થાન જ ક્યાં છે? કારણ ન હોય તો આધાકર્મી ભોજન કરનાર અને તેની મધ્યમાં વસતા શુદ્ધગ્રાહી સાધુ એ બંનેના સાધુપણામાં વિચાર જ ઉભો રહેલો છે. ૩-૧૮-૧૨૨ तथा-देशविरतिमन्तरेण ये प्रतिक्रान्तिं कुर्वन्ति श्राद्धास्तेषां प्रतिक्रान्तिः फलवती न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-सा फलवतीति विज्ञायते, श्राद्धकुलोत्पन्नत्वेनोच्चाराभावेऽपि देशविरतिपरिणामसद्भावात् सामायिकोच्चारस्य विरतिरूपत्वाद् માવિશુદ્ધેતિ ll૩-૧૨-૧૨રૂ II પ્રશ્ન- દેશવિરતિશ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યા સિવાય જે શ્રાવકો પ્રતિક્રમણ કરે છે, તેઓનું પ્રતિક્રમણ સફળ છે કે નિષ્ફળ? ઉત્તરઃ- વ્રતો ઉચ્ચર્યા ન હોય તો પણ શ્રાવક કુલમાં ઉત્પન્ન થયેલ હોવાથી દેશવિરતિના પરિણામ હોય છે, સામાયિકનો ઉચ્ચાર વિરતિરૂપ હોય છે અને ભાવની વિશુદ્ધિ છે, માટે તેમનું પ્રતિક્રમણ સફળ છે, એમ જણાય છે. ૩-૧૯-૧૨૩ तथा-निम्बुकरसभावितोऽजमकस्तद्भावितं विश्वभेषजं च द्विविधाहारे कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-निम्बुकरसभावितोऽजमकस्तद्भावितं विश्वभेषजं च द्विविधाहारे आचाम्ले च न कल्पत इति ।।३-२०-१२४।। પ્રશ્ન - લીંબુના રસની ભાવના દીધેલ અજમો અને સુંઠ દુવિહારમાં કહ્યું કે નહિ? ઉત્તર - લીંબુના રસની ભાવના દીધેલ અજમો અને સુંઠ દુવિહારના પચ્ચખાણમાં અને આયંબિલમાં કહ્યું નહિ. ૩-૨૦-૧૨૪ • , तथा-श्वेतसैन्धवाऽचित्ततायां अक्षराणि कुत्र सन्ति ? इति प्रश्नोऽत्रोत्तरम्श्वेतसैन्धवाचित्तताया अक्षराणि श्राद्धविधौ वर्तन्ते ||३-२१-१२५।। પ્રશ્ન:- ધોળું સૈન્ધવ અચિત્ત છે, એવા અક્ષરો ક્યાં છે ? ઉત્તરઃ- ધોનું સૈધવ અચિત્ત છે એવા અક્ષરો શ્રાદ્ધવિધિમાં છે. ૩-૨૧-૧૨૫ तथा-तैलादिमाननेनाऽऽदेशप्रदानं शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्तैलादिमाननेन प्रतिक्रमणाद्यादेशप्रदानं न सुविहिताचरितं, परम् क्वापि क्वापि तदभावे जिनभवनादिनिर्वाहाऽसंभवेन निवारयितुमशक्यमिति ।।३-२२-१२६।। પ્રશ્ન:- તેલ વગેરેની બોલી બોલીને આદેશ આપવો સૂઝે કે નહિ? ઉત્તર:- તેલ વગેરેની બોલી બોલીને પ્રતિક્રમણાદિસૂત્રોનો આદેશ આપવો એ સુવિહિતોએ આચરેલ નથી, પરંતુ કોઈ કોઈ સ્થળે તેના અભાવે જિનમંદિર વગેરેનો નિર્વાહ થતો નહિ હોવાથી બોલીનું નિવારણ કરવું અશક્ય છે. ૩-૨૨-૧૨૬ ૬૪
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy