SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ अथ पण्डितहापर्षिगणिकृत-प्रश्नास्तठातिवचांसि च यथाचतुर्दशपूर्वविदो यदाऽऽहारकं शरीरं कृत्वा महाविदेहादौ प्रेषयन्ति तदाऽन्तरालस्था जीवप्रदेशाः किमाहारिणोऽनाहारिणो वा? यद्याहारिण: किमौदारिकशरीरगृहीताहाराहारिणोऽथवाऽऽहारकशरीरगृहीताहाराहारिणो वा? इति प्रश्नोऽत्रोत्तरम्-कृताहारकशरीराणां चतुर्दशपूर्वविदामन्तरालस्थजीवप्रदेशानामाहारित्वाद्याश्रित्य ते आहारिण एव न त्वनाहारिणः; तत्रापि ये आत्मप्रदेशा यदौदारिकशरीरसम्बद्धास्ते तदौदारिकशरीरगृहीतान् पुद्गलानाहारयन्ति, ये त्वाहारकसंबद्धास्ते तदगृहीतानिति ज्ञायते । यतः-''अविचलानष्टौ प्रदेशान विहाय सर्वे आत्मप्रदेशा उत्तप्तभाजनोदकवद्वर्तमानास्सन्ति'' इति सिद्धान्तवचनादन्तरालवर्त्तित्वमपि नियतं नास्ति तेषाम्, परावृत्तेः संभवात् ; तेन कदाचिदौदारिकशरीरसंबद्धत्वं कदाचिदाहारकशरीरसंबद्धत्वं च भवति, न त्वेकान्तेन येऽन्तरालवर्तिनस्तेऽन्तरालवर्त्तिन एव भवन्ति । किञ्च, ये यदाऽन्तरालवर्तिनस्तेऽप्यौदारिकादिकाययोगितया स्वावगाढपुद्गलानाहारयन्तीति संभाव्यते, विग्रहगत्यादि विना जीवस्यानाहारित्वनिषेधादिति ॥२-५१-९७|| પ્રશ્નકાર પંડિત હાપર્ષિ ગણિ પ્રશ્ન:- જ્યારે ચૌદ પૂર્વધર મુનિઓ આહારક શરીર કરી તે આહારક શરીરને મહાવિદેહ વગેરેમાં મોકલે છે ત્યારે ઔદારિક અને આહારક શરીરની વચમાં રહેલા જીવપ્રદેશો આહારી છે કે અણાહારી? જ વચમાં રહેલા તે જીવપ્રદેશો આહારી છે તો શું દારિક શરીરથી ગ્રહણ કરાયેલ આહાર વડે આહારી છે કે આહારક શરીરથી ગ્રહણ કરાયેલ આહાર વડે આહારી છે? - ઉત્તર- કર્યું છે આહારક શરીર જેમણે એવા ચૌદ પૂર્વધારીઓના ઔદારિક અને આહારક શરીરની વચમાં રહેલા જીવપ્રદેશો આહારી જ છે, પરંતુ અણાહારી નથી. વિશેષ એ કે જ્યારે જે આત્મપ્રદેશો ઔદારિક શરીરના સંબંધવાળા હોય ત્યારે તે આંત્મપ્રદેશો આંદારિક શરીરથી ગ્રહણ કરાએલ આહાર પુદ્ગલોનો આહાર કરે છે, અને જે આહારક શરીરના સંબંધવાળા છે તે આહારક શરીર વડે ગ્રહણ કરાએલ આહાર પુગલોનો આહાર કરે છે. કારણ કે—નાભિસ્થાન પાસે ગોસ્તનાકારે રહેલા આઠ અવિચલ જીવપ્રદેશો છોડીને સઘળા આત્મપ્રદેશો તપ્ત ભાજનમાં રહેલ પાણીની જેમ ઉદ્વર્તમાન-ઉકાળો લેતા એટલે કે ઉપરથી નીચે જતા નીચેથી ઉપર જતા હોય છે, અતઃ એવ ચલ છે, એવું શાસ્ત્ર વચન હોવાથી તેઓનું અંતરાલવર્તિત્વ પણ નિયત નથી, કેમકે પરાવર્તન-ફેરફાર થયા કરે છે. તેથી કરીને કોઈ વખતે વચમાં રહેલા જીવપ્રદેશો ઔદારિક શરીરના સંબંધવાળા હોય અને કોઈ વખતે આહારક શરીરના સંબંધવાળા પણ હોય છે, પરંતુ જે પ્રદેશો ૫૩
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy