________________
अथ पण्डितडाहर्षिगणिकृत-प्रश्नस्तत्प्रतिवचश्च यथादत्तेऽसौ सर्वसौख्यानि त्रिशुद्ध्याऽऽराधितो यतिः । विराधितश्च 'तैरश्चनरकाऽनल्पयातनाः ।।९०|| चारित्रिणो महासत्त्वा वतिनः सन्तु दूरतः । निष्क्रियोऽप्यगुणज्ञोऽपि न विराध्यो मुनिः क्वचित् ||९१।। यादृशं तादृशं वापि दृष्ट्वा वेषधरं मुनिम् । गृही गौतमवद्भक्त्या पूजयेत् पुण्यकाम्यया ||९२।। वन्दनीयो मुनेर्वेषो न शरीरं हि कस्यचित् । व्रतिवेषं ततो दृष्ट्वा पूजयेत् सुकृती जनः ||९३|| पूजितो निष्क्रियोऽपि स्याल्लज्जया व्रतधारकः । अवज्ञातः सक्रियोऽपि व्रते स्याच्छिथिलादरः ।।९४|| दानं दया क्षमा शक्तिः सर्वमेवाल्पसिद्धिकृत् । तेषां ये व्रतिनं दृष्ट्वा न नमस्यन्ति मानवाः ||९५|| आराधनीयास्तदमी विशुद्ध्या जैनलिङ्गिनः । न कार्या सर्वथा तेषां निन्दा स्वार्थविघातिका ||९६।। कारणं तव कुष्टानां, महीपाल ! स्फुट ह्यदः । मा कदापि मुनीन् क्रुद्धानपि त्वं तु विराधयेः ।।९७।। इति श्रीवृद्धशत्रुअयमाहात्म्यद्वितीयसर्गमध्यगतश्लोकास्तेषां मध्ये केवललिङ्गमात्रधरोऽपि मुमुक्षुर्वन्दनीयो गौतमवत् पूजनीयश्च तत्कथं केन हेतुना? इति प्रश्नोऽत्रोत्तरम्-'दत्तेऽसौ सर्वसौख्यानि' इत्यादिशत्रुअयमाहात्म्य द्वितीयसर्गमध्यगतश्लोकास्तु कारणिकविधिमाश्रित्य तीर्थोद्भावनबुद्ध्या वा कृताः सम्भाव्यन्ते इति न कश्चिद्दोष इति ||२-३३-७९।।। १. तैरच्च्य रति पाटः प्रत्यन्तरे ।
. 'प्रश्ना२ पंडित उर्षिगरि। પ્રશ્નઃ- “શુદ્ધ મન વચન અને કાયાથી આરાધના કરાયેલ સાધુ સર્વ સુખ આપે છે, અને વિરાધના કરાયેલ સાધુ તિર્યંચ અને નારકીઓના અનલ્પ-ઘણાં દુઃખો આપે છે.” (૯૦) મહાસત્ત્વશાલી ચારિત્ર સંપન્ન સાધુઓ તો દૂર રહો, પરંતુ ક્રિયા વિહીન, અને ગુણને નહિ જાણનારા એવા પણ મુનિ કોઈ પણ વખતે વિરાધવા યોગ્ય નથી.” (૯૧) “જેવા તેવા પણ વેષધારી મુનિને જોઈને ગૃહસ્થ પુન્યની ६५७थी गौतम प्रभुनी ४५ पू४१ मे.' (८२.). 'मुनिनो वेष हनीय छ, શરીર વંદનીય નથી, માટે પુણ્યશાલી મનુષ્ય સાધુવેષને જોઈને તેઓની પૂજા ભક્તિ કરવી જોઈએ.' (૯૩) ‘ક્રિયાવિહીનની પણ જો પૂજા કરવામાં આવે તો શરમથી પણ વ્રતને ધારણ કરી રાખનાર પણ બને છે, પરંતુ સુંદર ક્રિયા કરનારો હોય તથાપિ જ અવજ્ઞા કરવામાં આવે તો વ્રતમાં મન્દ આદરવાળો થઈ જાય છે.' (૯૪) જે મનુષ્ય સાધુને જોઈને નમસ્કાર કરતા નથી તેઓનું દાન, દયા, ક્ષમા भने सामाय (१२) सर्व गुए। सिद्धि ७२ ना२। यता नथी... (८५) 'भाट हैन લિંગને ધારણ કરનાર સાધુઓની શુદ્ધ મન, વચન અને કાયાથી આરાધના કરવી પરંતુ તેઓની પોતાના સ્વાર્થનો વિઘાત કરનારી નિન્દા તો સર્વથા નહિ જ કરવી. (૯૬) “હે રાજન્ ! તને કોઢ રોગ થયો તેનું સ્પષ્ટ કારણ જો કોઈ પણ હોય તો
४५