SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન વિષયાનુક્રમણિકા. વિષય ૧ સાધુમાં રહેલા અલ્પગુણોથી તેનું વંદનીયપણું કે તેમાં રહેલા અલ્પદોષોથી તેનું અવંદનીયપણું માનવું ? પાપશ્રમણીય અધ્યયનમાં કહેલ લક્ષણયુક્ત સાધુઓ વંદનીય માનવા કે પાસત્યાદિના લક્ષણો હોવાથી અવન્દનીય માનવા ?'' ૨૫ ભેદે રહેલા “ઝારિસે” આ ગાથામાં કહેલા સાધુઓને છઠું સાતમું ગુણઠાણું હોય કે મતાન્તરે છઠું હોય ? ૪ નો વયે આ ગાળામાં આવેલ ‘વિરત્વ' પદનો શો અર્થ ? દિગંબરાદિ ૧૦ માંથી કોઈ તપાગચ્છીય સાધુની ભક્તિ કરે અને અન્ય કોઈ વિપરીત કરે તો ફલ કેવું મળે ? ૬ ૧૦ માંથી કોઈ મંદિરનું રક્ષણ કરે અને અન્ય કોઈ વિપરીત કરે તો ફલમાં ફરક ખરો કે નહિ ? ૭ ૧૦ માંથી કોઈ આરાધક આત્માને મદદ કરે અને બીજો વિપરીત કરે તો બેના ફલમાં ભેદ કે અભેદ ? ૮. દિગંબરાદિ ૧૦ ની એકતા ખરી કે નહિ ? ૯ ધર્મકાર્ય કરતા દિગંબરાદિ ૧૦ને તપાગચ્છીય શ્રાવક સહાય કરે, મધ્યસ્થ રહે અથવા વિરોધ કરે તો શું થાય ? ' ' ૧૦ લુપક સિવાયના ૯ની પ્રતિમાપૂજા વગેરે કેવી કહેવાય ? ૧૧ દિગંબરાદિ ૧૦ની સંઘભક્તિ તેમ જ સંઘની અભક્તિ કેવી સમજવી ? ૧ર તે જ ૧૦નું નમસ્કારપઠન કેદિમોચન ઇત્યાદિ કેવું સમજવું ? ૧૩ ખરતરાદિકનાં રચેલાં સ્તોત્રાદિક કેવાં માનવાં ? ૧૪ તપાગચ્છીય શ્રાવક સ્વમંદિરમાં અને પરગચ્છીય મંદિરોમાં સુખડ વગેરે આપે તો ફલમાં સમાનતા કે વિષમતા ? ૧૫ પાંચ પર્વીઓ ક્યાં કહેલી છે ? ૧૬ શ્રાવકોને માટે ચતુષ્કર્વી કઈ ગણવી ? ૧૭ મહાવિદેહમાં કલ્યાણક તિથિ ભરતની જેમ હોય કે બીજી રીતિએ ? ૧૮ ભગવતીજીના છ મહિનાના યોગવાહી સાધુને આલોચના કેવી રીતે અપાય છે ?
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy