________________
तथा-''जइआ होई पुच्छा, जिणाण मग्गम्मि उत्तरं तइआ । इक्कस्स निगोअस्स य, अणंतभागो उ सिद्धिगओ'' ||१|| एतद्गाथाया अर्थो युक्तिग्राह्य आज्ञाग्राह्यो वा? इति प्रश्नोऽत्रोत्तरम्-''जइआ होई पुच्छा०'' एतद्गाथाया अर्थो मुख्यवृत्त्या आज्ञाग्राह्यो वर्तते । युक्तिरपि तत्रेदृशी वर्तते , तथाहि-यद्यनादिकालसिद्धा एकनिगोदस्यानन्ततमे भागे कथितास्तदा पुनरनन्तकाले गते एकनिगोदानन्ततमभागत्वं सिद्धजीवानां कथं टलति?। तथा दृष्टान्तोऽप्यस्ति यथा-जम्बूद्वीपादिगता लक्षशो नद्यः प्रतिवर्ष कचवरादि प्रवाह्य समुद्रमध्ये लात्वा यान्ति तथापि समुद्रमध्ये स्थली न भवति जम्बूद्वीपादिमध्ये गर्ता वा न भवति, इति दृष्टान्तेन सिद्धिक्षेत्रं जीवैर्न भ्रियते संसारो वा जीवै रिक्तो न क्रियत इति ।।३-१०१-२०५।। - ... प्रश्न:- ''जइआ होई पुच्छा, जिणाण मग्गम्मि उत्तरं तइआ ।
इक्कस्स निगोअस्स य, अणंतभागो उ सिद्धिगओ ।।''. 20 थानो अर्थ युतिया छ मायाय? ...
उत्तर:- "जइआ होइ पुच्छा०'' 20 थानो अर्थ भुज्य वृत्तिथी माया છે. અહીં યુક્તિ પણ આવા પ્રકારની છે કે—જો અનાદિ કાલથી સિદ્ધ થયેલા જીવોનું પ્રમાણ એક નિગોદના અનન્તમાં ભાગનું કહ્યું છે, તો વળી અનંતો કાલ પસાર થવા છતાં પણ સિદ્ધ જીવોનું એક નિગોદના અનંતમા ભાગનું પ્રમાણ કેમ ટલે? અહીં એક ઉદાહરણ પણ છે. જેમકે—જંબુદ્વીપ વગેરેમાં રહેલી લાખો નદીઓ દરેક વર્ષે પ્રવાહમાં કચરા વગેરેને તાણી તાણીને સમુદ્રમાં લઈ જાય છે તો પણ સમુદ્રમાં ભૂમિ થઈ જતી નથી, તેમ જેબૂદ્વીપ વગેરેમાં ખાડો થઈ જતો નથી. આ પ્રમાણે દૃષ્ટાન્તથી મોક્ષ ક્ષેત્ર જીવોથી ભરાઈ જતું નથી, તેમ સંસાર જીવોથી ખાલી થતો નથી. ૩-૧૦૧-૨૦૫
ટિપ્પણ-૬૩. ભાવાર્થ-જ્યારે જ્યારે મોક્ષમાં ગએલા જીવોના પ્રમાણ સંબંધિ કોઈ પ્રશ્ન પૂછે, ત્યારે ત્યારે જિનેશ્વરના માર્ગમાં એક જ ઉત્તર છે કે એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે.'
तथा-श्रीमहावीरस्य द्वासप्ततिवर्षप्रमाणमायुरुक्तमस्ति, तत्र जन्म चैत्रशुक्लत्रयोदश्यां निर्वाणं तु कार्तिकामावास्यामेतत्कथं सङ्गच्छते? इति प्रश्नोऽत्रोत्तरम्-आषाढसितषष्ठीलक्षणगर्भोत्पत्तिदिनादारभ्य गणने द्वासप्तत्येव वर्षाणि जायन्ते । कियन्यूनाधिकमासादिगणना त्वल्पत्वेन वर्षचूलातया विवक्षणान्न कृतेति संभाव्यते । निर्णयस्तु व्यक्त्या ग्रन्थाक्षरदर्शनं विना कथं भवतीति? ||३-१०२-२०६।।
પ્રશ્ન:- શ્રી મહાવીરનું બહોંતેર વર્ષ પ્રમાણ આયુષ્ય કહ્યું છે, તેમાં જન્મ ચૈત્ર સુદ ૧૩ને દિવસે કહ્યો છે, અને નિર્વાણ કાર્તિક વદ0)) નું કહ્યું છે, આ કેવી રીતે સંગત થાય?