SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ GO છે. તમે ડઈ ડબા પામ્યા છી તેનો વિચાર કર . અઘ્યાત્મીઽ મુખ માટે આત્મ વિશ્વાસવાળા જ ઘર્મ જરૂરી છે. ધર્મ ડરતાં ખામી હોવી જોઈએ કે બાનાથી આથ્થુ મળ્યુ છે, આટલુ પાસું છુ. અને આગળ આટલું પામીશ. આવા આત્મ વિશ્વાસ સાથેના ધર્મને જ જ્ઞાનીઓ ધર્મ ૭ છે. જેમાં તમને બાની ખરી કે આપણે આટલું પામ્યા છીએ ! અને આટલું પામવાનું બાકી છે. ઘણાની સ્થિતિ તો વી છે તે શું મેળવ્યુ તેની પણ ખબર નથી, અને શું બાકી હૈ તે પણ ખબર નથી. તેના માટે કસોટીમાં જીતને તપાસો. હવે જૈને દોષ પ્રત્યે ગાઢ રાગ છે તે દાવો ન કરી વાડે કે તેને ગુણની દ્વેષ છે, જ્યાં પણ રાગ છે. ત્યાં તેના વિરીધી ગુા પ્રત્યે દ્વેષ છે જ. રાગ-દ્વેષ એકબીન સાથે એકળાયેલા છે, જેના ૫૨ ૨ છે તેની વિરોધી વસ્તુ પર હૂઁષ અવથ છે. તમે ધ્રુમાપુછ્યા થાશે તો જ હેપ આવ્યો તેવું નથી. જેમ દીવા પર રાગ છે તો તેના બધા દુશ્મન પર વૈષ થવાનીજ સંપત્તિ પર જેને શગ છે, તેને સંપત્તિ લૂંટનાર પ્રત્યે દ્વેષ દેવાનો જ. શગ-દ્વેષ હૈ સિક્કાની બૈ બાજુ છે. બન્ને સાઈડ સાથે જ વાની. બન્ને સાઇડને નામ જે આપવું શોથ તે આપો, પણ તેનું ડીનેકશન શક્ય નથી. તેમ દિયા જાગ-દ્વેષ વિરોધી સાથે ગુંથાયેલા રહેવાના. અને દોષ પરસ્પર વિરોધી નત્વો છે, ગુણ અનંતા છે તેમ દોષ પણ અનેતા છે. દુર્ગાનો આત્મામાં જ પ્રગટે છે. જડમાં દુર્ગાને પ્રગટવાનો સવાલ જ નથી. કૌધ એ દુર્ગુણ છે. જૈવ ચૈતનમાં જ પ્રગટવાનો સંભવીત છે. જડમાં ડૌધૂને થવાની સંભાવના જ નથી. જેમ પથરાને ક્રોઈ ડૌધ થવાના નથી. ટેબલને ડાઇ ક્રોધ આવવાની નથી .
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy