SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મીલમાં અમારીરી, અમનનીય અને ઈન્ડિયહીન અવસ્થા છે. આત્માને લાગલા બંધનથી છુટકારો ઝી ટલ્લે મૌધ, જો કે અત્યારે સૌકામાં સુખ દેખાતું નથી, કા૨કા મૌકનું સુખ એ જુદી ક્વોલીટીનું છે. ને સંસારનું સુખ ગમે તેને મીઠા ગમે ખરી? પછી કદાચ તમને તે મજનું સ્થાન લાગતુ હૌય તો એને મેળવો છે ને મેળવો તે પછી વાત, પણ ચોવીસે કલાક યાદ તો છાવું ખરું ને? પરંતુ અત્યારે માત્માને આ સંસારમાં જે આધિ, વ્યાધિ, ઉપાધિ છે, તે ઉપાધિમાંથી છુટકારી પ્રાપ્ત કરવી નથી, ઝારણકે તેને આ સંસારમાં જ સુખ દેખાય છે. - - - - માટે જ્યારે જીવને મીકની ખાણ થશે, ત્યારે તેને તે મેળવવાની તલપ અને તરસ લાગી પછી તો મૈનુ નામ સાંભળતાં આનંદ આનંદ થી. અને પછી જ તેને પરમાત્માની ભકિતમાં આનંદ આવશે. મીક્ષ અને પરમાત્માનો ધર્મ છે. જ્યાં સુધી મૌની. ઓળખણ થાય નહી ત્યાં સુધી પરમાત્મા તત્વની પ્રાપ્ત થતી નથી. મા આનંદની પરાકાષ્ટાને મારી રહ્યા છે. ભૌતિક સુખના સાધનથી વિચારી આનંદનું સુખ મો છેજ્યારે આપણા શાસ્ત્રામાં નિર્દોષ સુખ ને ને છે. વિકારી સુખ ચેટ મા પહેલા પગ, અને પછી તેમાં થોડી હળવાશ લાવવાથી જે , સુખ મળે એ સુખને વિદારી સુખ કહ્યું છે . દા.ત. તમે વીડી, ટીવી જોતા હોવ ત્યારે તમને સુખની અનુભવ થાય છે, પણ આમ વિચારીએ, ત્યારે શરીરને સુખ મળતુ નથી, પેટ ભરાતુ નથી. આ બધું સુખ ટીમ અને આભાસી હોવાં છતાં . પણ લીડ લાખ રૂપિયા તેમાં ખરે છે. જ્ઞાન તેમાંથી માનસિક સુખ મળે છે. આપણા મનમાં વાસના, તૃષ્ણા વિહાર ભરેલા પડ્યા છે. જે આવૈગી દ્વારા ઉછેરાય છે. પછી મૈને શાંત પાડી ત્યારે તમને
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy