SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નાનીના વચન પ્રમાણે જ થાય. ઝપીલ કલ્પનાથી આવું બોલાય નદિ શિધિગિરિની સ્પના કરે તે જ ભવ્ય જીવ ગણાય. સભા- અભવ્ય બીજા તીર્થોની સ્થળના દરે ખા1 ભારેબજી ૫, ભભવ્યના જીવો બીન તીર્થોની સ્પર્ધાના કરે. હવે આપણે ભવ્ય એ માટે ઘારીએ તો અાત્મકલ્યાણ કરી વાડીની તેમ છીએ. ભવ્યત્વના કારણે આત્મ કલ્યાણ ઇવાની અપશ્યુનીટી મળી છે. હાજી બધા જ ભવ્ય જીવી મોડી જવાના હોય તો એક વિસ ભેંસારમાં એવો આવે છે ફક્ત અભાવના જીવી જ સંસારમાં થી જાય. અભવિના જીવોનું જ મંભારમાં ટોળુ રહે તેવું બનવાનુ નથી. પરંતુ કાયમ ખાતે ભવ્ય જીવો પણ સંસારમાં રહેવાના છે, ભવ્યમા પણ અનંતમો ભાગ જ મોડો જો, નવ્વાણુ પોઈન્ટ નવ્વાણુ ટકા ભવ્ય જીવો પણ સંસારમાં ખડતા રવી. ડાચ ઝીરો,ઝીરો, ઝીશે વન પોઈન્ટ પર બોલુ તો આંકડો ચોકી પડે, માટે જો વ્યામાં મોદી જ્વામાં તમારે નંબર લગાડવો હોય તો ઉપદેશ સાંભળી પુરુષાર્થ કવાની છે. બાડી ભત્વનો સીક્કો મળી જ્વાથી ખાલી મુંધે હાથ દઈને ફરી તો ડાઈ ચાલે નહીં. દા, ઘણાની એવી માન્યતા ૐ અમે ભવિ છીએ માટે અમારી એક વિભ મીઠા નક્કી છે, અને પાછા તેમાં આવા ઈલાચીકુમાર, ભરત ચૂકવતી હૈ ચીરીમાં ફરતાં ફરતાં પણ દેવળજ્ઞાન થયેલાનાં રષ્ટાંતો સાંભળી એટલે થાય હૈ બક્ષ સ્થિતી ભાવના જાગવી અને દેવળજ્ઞાન થઈ જ્હી. પણ હીતમાં તેવુ નથી, જીવ મોીમાર્ગના કમસર પગથિયા ન થરે તો કદી પા તેની મોડી થતી નથી. જે જીવી નાચતાં નાચતાં હૈ ખાતાં ખાતાં કે અરીક્ષા ૧
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy