SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તી કાયમ ચોખ્ખાઈ ગમવી જૈઈએ. ધ્યેય જીવનમાં એક વખત નક્કી થયા પછી બદલાય નહિ. મનને પવિત્ર કરવા માટે અનુષ્ઠાન, ક્રિયા કરીએ છીએ. પાપનું પ્રાયશ્ચિત પણ દીઐ છીએ. પણ ગમે છે તો ગંદકી. બીજાનું 3 પોતાનું બુ ઈચ્છવું તેનું નામ ગંદી છે. બીજાનું ૩ પીંતાનું ભલુ ઈરવુ તેનું નામ પવિત્રતા છે. જીવ માત્ર માટેની શુભભાવના પવિત્રતા છે. જીવ માત્ર માટેની અશુભભાવના ગંડી છે. તમને કોઈ તી ભાર પણ દુ:ખ આપવાની ભાવના કરે તી કેવું લાગે ? તમારા પર બીજો ગુસ્સો કરે તી ગમતું નથી. બીજી બહેકાર કરે લી પણ ગમતી નથી. તેમ તમારો અહંકાર પણ બીજાને ગમતી નથી. વ્યવહારમાં પણ શું નિયમ છે કે ડીઈનો જાડુ પેશાબ તમારા માટે ગંઠ્ઠી છે. તેમ તમારી જાડી પેશાબ પદ્મ બીજા માટે ગંડી રૂપે છે, તેમ મા ડીંગમાં પણ આજ વ્યવહાર છે. વ્યાની સામે કોઈ વાંધો ઉઠાવી શકે તેમ નથી. સભા:- એક વસ્તુ દેખાય છે. એક વસ્તુ દેખાતી નથી. સાહેબ- તેને તમે વ્યામાની ખથી જૂથો તો ન દેખાય, પણ જો ૨૭ ચક્ષુથી જુલ્મી તો ગ્રીન્સ દેખાય છે. બાહ્ય રીતે ન દેખાય તો શું માનવાનું નથી ધર્મ એ માંકિ વસ્તુ છે, આંતરિક ભાવ છે, જેની પાસે વ્યકિ ભાવ ન હોય તે સાથી ધર્મ પામી શકે નહિ. વ્યાત્માની ત્રણ દવા છે. ન બારિઆત્મા વ્યંતર આત્મા પરમાત્મા
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy