________________
એક નવકારશી પણ કરી 3 પાંચ રુપિયાનું દાન કરી પણ તે જો પ્રધાન પૂર્વકની હોય તો તે ઊથા તેના આના માટે ઉગી નીકળશે. માટે આ પ્રધાનભાવની કિંમત ઘણી હૈ. બધા આ પ્રઘાનભાવને પામીને આગળ વધી. આપણે આ પહેલો ભાવધર્મ પ્રધાનને બરાબર વિચારી ગયા. હવે પર્યુષણ પછી બીજે ભાવધર્મ લઈશુ.