SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ તમારે ૫ બાઈટમ ખવડાવવાની 3 પ૦ના બદલે પપ આઈટમ પીસ્મવાની ત્યાં એમ થાય કે આટલું બધુ કરી તો તેની આપની પાસે, માટે પાપ થશે, અને દિશા પણ વધારે થી, માટે પાંચ બાઇટમ જ પીસુ, તો વ્યુ તે વ્યાજ્વી છે? ના, ત્યાંતો જેટલું બને તેટલુ બનાવીને મૂકવાનું છે. લાભ સભા ઐક સાધર્મિકે પ ઈટમ ખાધી અને બીજાને ૨૫ આઈટમ ખાદી નો બેમાંથી કોની ભક્તિનો વિશેષ સાહેબજી:-જેની ભ્રામડા થી હશે તેનો લાભ વધારે મળશે. પાંચ ભાઇટમ ખથ તે થો અને ૨૫ આઇન ખાય તે નીથી તેવું નથી. પણ જા ૨૫ ખાનારની ઉંથી ઠી! દર્દી તો પેલા ડનાં લાભ વધારે છે. માટે સાચી વિવેક કરવાનો ભાવવી. જેમ સાધુ ભગવંત આવ્યા અને મુ વસ્તુ વદારી જ્યારે સાધર્મિકે બે અઈટમ જ વાપરી તી સાધર્મિક ભક્તિનો લાખ વધારે લખી ! ના, માટે સ્તર એવું પડે. જીવ હીન્ગુણ અલૈષ ન હોય ૐ સુનુરણ, મૌનનો ગન હોય તેને પ્રાણવાન આવે નહિ. પ્રધાનનો મહિમા અપાર છે. અનંનકાળથી આ ભાવધર્મને જ પામ્યો નથી. જૈને પ્રધાન આવે એટલે તેનું ડર્મ સામેનું યુદ્ધ ખેલાવાનું ચાલુ થયુ. માટે તે વ્યક્તિ હવે સંસારની મહેમાન છે. સંસારરૂપી જેલમાંથી લધી તેની છુટડારો થશે. જેમ સંસારમાં જૈલમાં પાંચ-પચાસ વર્ષની સજા પૂરી થવાની હોય ત્યારે સાથન વગાડી છોડે છે તેમ પ્રધાન આવ્યુ એટલે એસજીપી જેલમાંથી જીહ્વા માટેની મોલમર્ગની સાયરન વાગી. માટે કરે છે હવે આ જીવ આગળ ચાલ્યો તે ભેસારનો થ્રીડીક જ મહેમાન છે. માટે પ્રધાનની મહિમા અપાર છે. અનંતકાળથી જીવ નથી પામી શક્યો. તેને જ પામવાનું છે આપણી બધી જ ક્રિયા પ્રધાન પૂર્વકની જોઈએ. પછી તમે
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy