SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ vü જીવન સ્વાઈશય છે ત્યાં પાપ છે જ. આપણો કર્મવાદ પણ કહૈ દોડે જેવા મનમા પાપ નહી તે ભલે સંસારમા રહેતો હોય તો પણ ભીમાર તેને પાપ બંધાતુ નથી. સંસારની બધી પ્રવૃત્તિ કરતી હોય તો પણ તેને પાપ બંધાતુ નથી. સભા- સ્વાઈથી ક્યા ડોરી બંધ થાય છે ! સાહેબજી:- બધા અશુભકર્મોનો બંધ થાય છે. જેમ ખાવામાં તમે ટા-ભાન, રોટલી ખાવ છો તેમા કૈલી હિંસા થાય છે, કૈટલા ઘઉંના દાણાથી શૈટલી બને છે, ઘઉંના દાણા બધા એકેન્ડ્રિય જીવો છે. એટલે રોટલી એ એકેમ્બ્રિય જીવના મડદા છે. માટે અશુભ કમોની બંધ થાય છે, સંસારનું સ્વરુપ જ આવુ છે. તેમ શાક પણ શુ ? તે વનસ્પતિ જીવોનુ ક્લેવર છે. આપણને કોઈ કાચુ સમારીને બાથ તો પાયા પર કેવુ વીને ! માટે બધી વાનગીમાં હિંસા છે, જે જીવીએ તમારું કશું બગાવ્યુ નથી. તમને દેશન કરવા આવ્યા નથી. જીવનમાં ડીસ્ટર્બ કરતા નથી, વિચારજો વનસ્પનિના જીવીએ કંઈ તમારું બગાડ્યુ છે? તમને કોઈ ટેશન ડરે છે ! છતાં પણ વગર કારણે નિર્દોષ જીવીને સાફ કરો છો, સારીનોધો છો. આટલી હિંસા હોવા છતાં તમૈ કહી ઠે તેમા અમને પાપ કૈમ લાગે ! તમાશ માટે કે નમારા સગાસંબંધી માટે તમે ભા કરી છી માટે બર્થે સ્વાર્થ સમાયેલી છે, માટે ખાતાપીતા,હર્શીદના, ધંધોવાો કરતા, કુટુંબનુ પાલન પોષણ કરતા, બધે જ તમને પાપ લાગે છે. કપ્ણ સ્વાર્થ વગર ડશું કરી બાકો તેમ નથી,તમામા કહેવત છે ને લાલો ભાભ વિના લૌટે નહી; તમને સ્વાર્થ દેખાય તો જ પ્રવૃત્તિ કરી તેમ છો. સભા:- પાંચમા ગુસ્થાનકવાળો શ્રાવક હિંસા કરતો હોય તો પાપ લાગે જ સાદેઘજી:-હા, તેને પાપ લાગે પણ સહીતના વિદ્યક સાથે તે પ્રવૃત્તિ કરે છે, માટે ને ીડ્ડાઈ પૂર્વક ડરતી નથી.તેથી તેને પાપ ઓછુ લાગશે અને સાથે અનુબંધ તો પ્રથનો જ થશે.વિવેક હોવાના કારણે અવિવેકી કરતા ઓછુ પાપ લાગી. તમે મોટરમા પરીપઠાર માટે બેસો છો! 8 સગવડતા માટે રાખી છે ? તમારા સ્ટેટસ માટે મોટરો રાખો છો. તેમા થી ભાવ છે ! માટે ઉપયોગ કરો
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy