SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મપરાધી જવ મરે છે, તે ચાલે? આ સભા - લાચારીથી કરીએ છીએ સાહેબનુઃ- લાચારી nબ્દ તમે ધ્યાં બીજો થી ત્યાં મારે હાઈલાઈટ કરવું છે. આ સંસાર માંડીને કોઈના પર ઉપકાર કર્યો છે. પરંતુ તમને સંસારની અsiા ક્ષી, માટે સંસાર માંડ્યો છે. મતમાં કોઈની જવાબદારી માથે લો તેમ નથી. તમારે સંસ્થામાં પણ માણસો કામ કરવા રાખવા પડે ને? કાકા સંઘમાં ડીઈ કામ કરવા તૈયાર નથી. જીવ સંસાર સ્વાર્થથી જ માંડે છે. માટે અંદરથી એ એનાલીસીસ કશે તો જગત આખુ સ્વાર્થ પ્રેરીત થઈને કામ કરે છે. દીકરી, કુટુંબનું પાલન પોષકા પા તમેં સ્વાર્થથી જ કરો છો. પરોપકારની ભાવના મહાકુષ્ઠર છે. ધર્મલો પર પઠારની ભાવનાથી પ્રારંભ થાય છે, માટે જ ધર્મ ૬૪૨ છે. જાતને પુછજે છે ધી પછી હું શું કામ છે ? શા માટે કમાઉ છુ ? વિચારજો. - લાચારી કે મજુરીથી કમાઓ : ઘણાને અત્યારે કમાવવાની જરૂર પગ નથી. ખાવાપીવાની બાબતે અનીવાર્ય છે, તીર્થંકર અને મહાપુરુષો આભાર વિના દેશ • ટકાવી નથી asના માટે તેને ખાવ અનીવાર્ય છે. હવે અનીવાર્થ માટે ખાવ છો. પર ખાવામાં સ્વાર્થ નથી તેમાં પણ તમે લાચારી નહિ બતાવી .Sા ખાવામાં . ખાલી જીવન જરૂરીયાત છે કે પછી માસની, વિઠારી, સ્વાદને પોષવાની ભાવનાથી ખાવ થી ૧ અને ખાવા પછી જે થાન મળે છે તેની સપયોગ કરવાની ભાવના છે જ. માટે જ હું ખાઉ છુ.ચાવી ભાવના ખરી; પરંતુ વધે તમારો ભૌતિક વાર્થ રામાયેલો છે. ' જેવા લો છો,ઝરને બનાવીને ઉપચાર કરી તેમાં સ્વાર્થ ખરી? વત્ર સ્વાર્થે કરો છો? સભા સાભ થવા વા કરીએ છીએ. સાહેબ - સાભ થઈ, પરોપકાર કરવા માંગતા હોવ તો બરાબર, પણ લગભગ ભુવ પાલક્ષી નથી હોતો. માટે હવા લેતા મારે સાજ વવ છે પછી તેમાં ગમે તેટલી હિંસા થાથ તેનો વિચાર જ નહી. આ બધી પંચાત કરીએ તો જવી ન શકીએ, આજ બવા * કારનીથી પાપ લો છે. આ જગતમાં અનિશિથ સ્વાર્થ હોય ત્યાં ઉઝ પણ “ બંધાય છે. શ્રા જગતમાં ઓછી સ્વાર્થ હોય ત્યાં સંe પાપ બંધાય છે. પણ
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy