SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ . વ્યવહારનય જ્ઞાનસ્થ કુલમ રુચિ નિશ્ચયનય જ્ઞાનસ્ય ફ્લમ વિરતિ માને છે. નથથ સમીત પ્રમાણો તો તમે જેટલુ ખશબ માની છો, તેટલુ છોડો, અને સાક્ષમાનો છો તે આથી. આત્મા મીનમેખ ૨૬ ન હોય. સભા:- અમીત ચાન્ન ન માને ૧ સાêબજી:- નીચલી કામા હોય ત્યાં સુધી ન માને. ગૌતમમરાનું ચારિત્ર - નિષ્કલંક છે. ટીના લીધા પછી અજાણતા બોલાઈ ગયુકે શ્રાવકને આટલું અવધિજ્ઞાન ન હોય, તે ભૂલ છે તે ખબર પડતી ભૂલનુ મિચ્છામી SSSS આપવા સામેથી તરત ગયા છે. આવા પ્રથમ ગાઉટ કૅથી પીટવાળા છતાં કૈલા નમ્ર, તેમનામાં વિનય, તપ, ભક્તિ ચારિત્રના ગુણોમાં ક્યા પૂર્ણ ચા નથી, છતાં પણ નિથનય ઠેરી તેઓ મિથ્યાત્વી છે, માટે નિધ્યયનથની માન્યતા કેવી હશે તે વિચારો, જો તમે વાતને બરાબર પઠડશો નહી તો ન ઘરનાઠે ન ઘાટના દેશી, અત્યારે બધા નિશ્ચયનયની વાવો કરે છે પણ પામવાની ઝીવડ નથી. અને પામવી શક્ય પણ નથી. અને તેઓને વ્યવહારને અપનાવવી જીવનમાં ફાવતી નથી . એવા પુછ્ય વગરના જીવીની હાલત ઝટાંકુ જેવી રહે છે. માટે આપણે વ્યવહાર સમડીન પડીને ચાલવાનુ છે અને વ્યવહાર સમ તને છૈય બનાવીને ચાલવાનુ છે. નિશ્ચય સમઠ્ઠીત મહામુની માટે રીર્વ રાખવાનુ છે, અમારા કે નમારા માટે નથી. અમાશ માટે જ્યા નિશ્ચય સહીત નથી તો તમારે માટે ની ક્યાંથી હોય ? સભા- સાહેબજી ગ્રંથીભેદતી થાય છે ને ? સાહેબજી:- ગ્રંથીભેદ તે વ્યવહારનથથી છે, ગ્રંથીભેદ તે ચોથા સ્થાનકે છે. જ્યારે નિશ્ચય સભઠ્ઠીત છઠ્ઠા-ભાતમે આવે. ઉપાય શીવિજ્યજીએ લખ્યુ છે કે જે માને છે તે સ્વીઠારે છે, જે ઋકા કરે છે, તે બાયા કરે છે, જે ગતના તત્વોમાં માને છે તે મુની છે. જૈ મુની છે તેજ સભ્યગીષ્ટ છે. તમને ખબર પડે હૈં સામે ડાયનો ટુકડો ·
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy