SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 'જ નહિ. માટે અનંતા ભવ સુધી કર્મની ચેનલ ચાલ જાય છે. માટે આવા કર્મને કાઢવા માટે સમઠીત થૈ જૈ જૈ છે તેવુ → એવી નિર્મમ સેવૈન શક્તિ પેદા થાય. નિર્મળ સમજણ શક્તિ તેનુ નામ સમ્યગજ્ઞાન નિર્મળ દર્શન તેનું નામ સમ્યગ્દર્શન. આત્માની ળભુન સ્વભાવ તેનું નામ ચાિ સભઃ- સાêવજી, દાખલા સાથે સમાવી, સાêજીઃ- દા.ત. આપણે ક્રૂખથી ચેતન છીએ અને આ પાટ છે તે જ્ડ છે. હવે તમે પાટ ઊતરી, સૌય ખોસી કે ઠંડી મારો તો પણ તેને ઝાંઈ ન થાય, તમને જરા સૌ) ખોસે ની ઙ પાડી, અરે જરાક તમને કોઈ અડી ય તો પણ તેની તમને ખ્યાલ આવે. ઉંઘમાં પણ કોઈ જરાક વાળ ખેંચે તો જાગીને થીસ પાડી, ઝાણુગ અંદરમાં સૈવૈદન શક્તિ પડી છે તમા રી૨ અને ઈન્જિયો ચોવીસે કલાક એલર્ટ છે. માટે કોઈ પણ પ્રસંગે તમને સંવેદન થાય. જૈમ ચાંખમાં પણ નાનું સરખું જઠરણ ઉડીને આવે ની શોખ મીચાઈ જાય, નાની સરખી કચરી પડે તો પગ પટપટ કરીને પાણી દ્વારા કાઢી નાંખો. કારકી ઈન્દ્રિય ચોવીસે કલા8ાસન છે. શરીર, ઈન્દિયની સંવેદન શક્તિ જાગૃન છે, તેમ આત્માની સંવૈન શક્તિ જાન હોય તેને આત્માના સુખદુઃખનો સતત અનુભવ થાય. જૈમ તમારી જીભ પર સાકર સૂડો કે મીઠુ ડી, આમ તો બન્નેની દેખાવ ભરખો છે, છતાં પણ ભોળવાયા વગર બન્નેનો તફાવત બનાવે છે. ખારાને ખામ કહે છે, મીઠાને મીઠુ જ કહે છે. ક! જીવનું સંવેદન સતત જાગૃન છે. ચારાને જેવી ભાવ થાય તેવી અનુભવ થાય તો તેનું સંવેદન જાન છે. અને તેવો ભાવ ન થાય તો, અથવા અનુભવ ઉલ્ટી થાય તો એવેદન બુઠ્ઠું છે. દા.ત. સથંગષ્ટિ ભુલમા શ્રાવિકાનુ ટાંત વિચારીએ, તે શુક સમ્યગ હિટ શ્રાવિડા છે, તેમના જીવનમાં સંસારની પ્રવૃત્તિ કરતાં રાગદ્વેષ ન થાય 31C
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy