SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ * ન: મને ખબર છે કે તેમના મૃત્યુ પછી જ પરાજ્ય થાય છતાં તેની ચિંતા નથી કરી અને આવા આશીર્વાદ આપ્યા છે. તેમ ભરનચાવતી અને બાહુબલીજે ૧૨ વર્ષ લડ્યા છે. ઘણાને એમ થાય છેઆવા યુવા કાટલુ લડ્યા તો અમને લડવામાં શું વાંધો પરંતુ હું પૂછું છું કે તમારા ઘરમાં મહીપત પ સર્જવાની ગોવડ નથી ને ? મણભારતના પગને અનુરુપ એક પાત્ર પછી તમારા ઘરમાં છે ? આ બધા વિઠઠ પાનો છે જેનું ડેલીબર થી શુ છે ભરતવર્તીએ બાહુબલીને કરાવ્યું છે કે તેઓ તમારા મોટાભાઈ છે. આખી દુનિયા તેમની આજ્ઞા માને છે. મોટાભાઈ સામે નમવું તે વિય કર્યો કહેવાય. ત્યારે બાહુબલી" જ્વાબ આપે છે જે નવા છે તે બ મત્તાના મખારી છે. હું કોઈ સત્તાની ભિખારી નથી. બાપાએ આપેલા રાળ કરતાં એક તરખવું પણ મારે વધારે વસ્તુ નથી, અને જે જોઈએ તો મારા બાવડામાં ચાલી તાકાત છે. પછી સત્તાની એ તો દાઢીમાં હાથ નાખવાનો નથી. ર્વ જેને આખી દુનિયા માને છે તે આવો જવાબ સાંભડી વડે . ખરી? છતાં શું કહે છે કે માર્શ ભાઈ, ઋષભદેવની આના સિવાય શું બી જવાબ આપે. સિકનો બથો સિંહ જ હોય નહિતર તે નમાલો ઉદેશય. આ થુલ બાર વર્ષ ચાલ્યુ ઈ. તે પરસ્પર ગુરાની ૪ કરે છે. ઉમી બનવું એટલે મન વાત નથી. ઉમરનું દીલ જગતના સિલ કરતાં જુદુ જ શa. ધમનુ દીલ અવસરે જ પરખાય. તમે કુટુંબમાં સન્નાભાઈની ભૂલ પછી પ્રભો જતી કરી ૪ બા ? ઘરમાં જ રાખીને ચાવી પ્રકૃતિવાણ ધર્મ પામી પણ ન શકે અને ધર્મ પમાડી પણ ન શકે. મા લોકોના જીવનમાં કેટલો આરંભ, સમારંભ હતો.તૈલો તમારા જીવનમાં નથી. છતાં તમારી શક્તિો ભણાપુરૂષોએ નલખ્યા અને તેમના લખ્યા, મસેને એમનામાં ગમે તેના ગુણની કરી, જે સ્થળમાં જે રીતની વા હોય તે રીતે તેને ન્યાય આપી શકે તેવી ઉદાસ્તા છે.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy