SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ }l તૈયારી છે. તે વખતે યુધિષ્ઠિર થમાંથી નીચે ઉતરે છે. સાથે મર્જુન, ભીમ બધા જ સાથે નીકળીને સામેના લશ્કરની હરોળમાં ભિષ્મ પતામાને ત્રણ પ્રતિમા આપી વિનયથી હાથ જોડી યુદ્ધ દરશ્માં પહેલા આશીર્વાદ લેવા આવ્યા છે. ભિષ્મ પિતામહ કૌરવના પડી છે. માટે તે હોય ત્યાં સુધી તેઓ કૌરવોને મહાત કરી શકે તેમ નથી, ભીષ્મ પિતામાહ સભ્યટી, બારવ્રતધારી શ્રાવક છે. પાંચમા રણ સ્થાન છે. સભા- તો પછી કૌરવોના પકી કૈમ હૈ, સાટેજી:- મહાપુરૂષોના પાત્નોને સમજ્યા પણ લેવલ,ઘુ જોઇશે. ભિષ્મ પિતામાહ દાયિતા ગુણના કાર્યે કૌરવોના પકી રહ્યા છે. તમને તો આ ગુણ શું છે તેજ ખબર ન હોવાના કારણે તેને ડંખવવાની નીવાત્ જ ક્યાં હૈ! ભીષ્મને નમાલા કદીએ તો તેમની આશાતના થાય. . ઔ વિશિષ્ઠ ધર્મિષ્ઠ છે, જીંદગીમાં સાચી વાત કહેવામાં પાછી પાની કરી નથી, તેઓ સત્વવાળા છે. તેમને બધે સાચી સલાહ જ આપી છે. કોઈના માટે પણ અતિકારી ભાવ થયો નથી. તેમને રીન્સ ઓફ ઓબ્લીગેશનના ડારને હું કઈ રીતે દુર્યોધનન ના પા§1 તેને તેમની ખુબજ ભક્તિ, વિનય કર્યાં છે. જેમ તમાશ માટે કોઈએ ભીગ આપ્યો હીય નૌ સૈની વિનંતિને ઠુકરાવતાં દીલ ચાલે નૈક પરંતુ ભિષ્મ પિતામાર ઠારવના પડી રહ્યા છે પણ દુર્યોધનને આપીને યુ 3 तु ખોટા ઉન્માર્ગ ૫૨ ઈ છ્હી છે. નીતિને ભૂલી રહી છે " એમ ઠપકો આપે છે. જ્યારે યુધિષ્ઠિર પગે લગી સાથીદ લેવા આવ્યા છે, વિચારો જેની સાથે ઝઘડવાનું હોય તેના પગે પડી ભાશીર્વાદ લેવા આવ્યા છે. માટે આ બધાના હ્રદય જ જુદા હોય. ભિષ્મ ઉપનામ ઠ છે તમને પાંચેયને આશીર્વાદ આપુ છુ કે નમારી પાસે નીતિ છે તો તમારી વિષ્ણુ ઘાઓ, તેઓની વિજ્ય એટલે તેમનો પરાજ્ય સલાહ સત્ય, ''
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy