SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ સંêબજી:- માર્ગાનુસારીના ગુણોમાં અમુડમાં તેમને થાપ ખાદી છે. મર્યાદા પણ માર્ગાનુસારીના ગુખીમાં એક ગુણ છે, તેમાં ખામીને ખામી ન માને તો દોષ છે. અવિા માશ તારાનો ભેદ નથી. અત્યારે સાધુઓ પણ એક બાજુ સુલાસાને કે અને બીજી બાજુ મીરાને ઝુડે પણ તે યોગ્ય નથી. બન્નેના કૈભીબરમાં ઘણો જ તફાવત છે, હીનણીને અધિક ગુન્ની માનો તો પણ મિથ્યાત્વ લી. અમે પણ પાટ પર બેસીને ગમે તેને ગમે ત્યાં સરખાવીએ તો મહાદોષ લાગે. પરંતુ અત્યારે લોકોને આવી જ વાતી ગમે છે. ઈશુખ્રિસ્ત, મહમદ પયગમ્બર, અન્ય સાધુ સંતૌ તથા મહાવીર્ આ બધા મહામાનવ છે, વિશેષ મહાપુરુષી છે, સમાજ ઉપર ઉપકારક છે. આવી રીતે બીલીને મહાવીરને તેઓની સાથે સરખાવાય નહિ. હલકા જૈવલના સાથે પ્રભુને સાર્વો તો દૈવી આશાતનાનું પાપ લાગે. મીરા નરસિંઘે ડાઇ અમા‚ બગાડ્યુ નથી. અમને કોઈ મારાતારાન ભૈદભાવ નથી. તેમનામાં ગુણ હતા તેની અમે ૭૨ કરીએ છીએ પણ તેમના લેવલ પ્રમાણે. માર્ગાનુસારીના ગુણોમાં માતાપિતાની ભક્તિ તથા પ્રવર્ગનુ પોષણ કરવું. આવો ગુણ આવે છે. જે નરસિંહમêતાના જીવનમા ઘટે છે? હા, મા-બાપની ભક્તિ જ હોય તે કાંઈ પૌષ્ય નથી. પી સી જે આશ્રિત હોય તેનુ પૌષ્ઠા કરવાનું છે. મા-બાપ ભક્તિ પાગ છે. દીઠા વગેરેનું પોષણ કરવાનું છે. નરમિટ મêતાના ઘરમાં હાંડલા ખખડતા હોય છે. ખાવાપીવાના જરાપણ ઠેકાણા નથી. છતાં આખો દિવસ ભક્તિ ડતાં ભજનો ગાતા 4. તથા ગામમાં પણ તેમની શું છાપસ્તી? એક વખત શું થયુ ઠં કુંવરબાઈના મામેરામાં લગ્ન છે. જાન આવવાની છે. ઘરમાં લોટ, ઘી, તેલ ડોઈ નથી. શું કરશું ? માટે પત્ની કહે છે તમે બજારમાં જઇને ૨૯૪
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy