SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ કારગ તમે ત્યાં પણ વ્યસન શૈવીને પણ ઉંચા થઈને ફરતા હોય છે. શ્રીમંતાઈને ઊંચુ સ્થાન આપો છો. પણ ભૂતકાળમા આવા ઉત્થા શ્રીમંત માસને કોઈ સારા માણમ જૈસા પણ નહિ. હવે જ્યાં ક્ષપ્ત સન્ આલા કૌમન હોય ત્યાં ભગવાનની નાનામા નાની જયા, જૈમી બારી પણ જ્ગન્ના વગર બંધ કરી તો પાપ લાગે. આ વાત મનમા બેસે ? પાપ લાગે તે માને વૈદીયા જ કરે માટે જ હાઇલેવલની આટલી સુŚમ અચાર, આવી ઉંચી ધર્મ કૂવે ખરી. અત્યારે જૈનીમા પણ આ જૈનધર્મહાવતો નથી, તેનુ ડાગ શુ ? આ જ કારણ છે. જૈનધર્મ બુદ્ધિ કૈ તર્કથી જ્વાબ ન આપી શકે તેવી અધુરી ધર્મ છે? સભા:- ત્યાં જૈન ચૈર સ્થાપે છે. સાહેબજી – એના માટેનો કીસ્સો કહું, જર્મનીમાં સંસ્કૃત અભ્યામ્સ ડરાવે છે. ઈન્ડીયાના પ્રોફેસર ડો પદ્મનાભ જે ત્યાં પ્રોફેસરપ ડરે છે તે જૈન તત્વ ભણાવે છે, એ પોતે આચારગ ભણાવતા. એક પ્રોફેસરને ભઠ્ઠાવવાનો આ અધિકાર નથી. આ ગેરવ્યાજ્ન્મી છે. ઘર્મગુરુમા પણ ગમે તે ન ભાવી છે. તે ભણાવવા માટે અમુક ચોક્ક્સ ઘણો છે, જે પામે તે જ ભાવી શકે. હવે આ આચારોગમાં શું વર્ણન આવે ! આસ્થાનુ જ આવે, તે પણ ડીના આચારનું ? તેમા જૈન મુનીના આચારનું વર્ણન આવે છે. આ ભણનાર વિદ્યાર્થીઓ H-0. લેવલના હોય છે ન હવે જૈનમુનીના બાચારનું વર્ણન માળુ હૈ વનસ્પતિ, પાણી, અગ્નિ, સ્ત્રી,પેશા કોઈને પણ સ્પર્શ કરતા નથી. હવે જ્યાં અડવાની વાત નથી તૌ લેવાની કે સંગ્રહ કરી ઉપયોગ કરવાની વાત ક્યાં આવે ! પાછુ આ જીવન સ્નાન નહિ કવાનું . ભીનમા પણ સવારે મળે તે સારું ન ાખે, સાંજે મળે તે શ્વવારે ન રાખે, આમ તો એક જ ટાઈમ ભૌન કવાનું હોય. આવુ બધુ સાંભળ્યા પછી વિદ્યાર્થીઓ પૂર્વે ô 3, સરs is possible ૧ ૩ પછી મેથીવ્ય તરીકે આ બધી વાનો લખી નાંખી છે. આવા આચાર તો કઈરીતે . ܕ २८
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy