SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વર્મને ઉંચો અને સારી કહો છો, અદ્ભુત તત્વજ્ઞાન, વિજ્ઞાન, ઠંડા સગોપગ વાળો આચાર છે. તો પછી જૈન ધર્મનો અનુયાયી વર્ગ આટલી ચીજો કેમ નેવુ કરોડની વસ્તીભા માંડ ભેગા કરતા એક કરોડ હતી, પણ દુનિયાની પાંચ અબજની વસ્તીમાં એક ટડી પણ જેની આવે તેમ નથી. અને બા વાતને શંકાને સ્થાન નથી. તેના બે કારણો છે. જૈન શાસ્ત્રમાં ધર્મજનુન નથી, આખી ઈતિમ બોલે છે ૐ વર્મજનુનથી . એને જૈન બનાવ્યા હોય તેવી એક દાખલો નથી. કોઈ ધર્મનો નાશ થી હોય, લાળો હોય તેવુ ઈતિહાસની રષ્ટિએ ક્યાંય નધ નથી. © બીજી બાજુ ધર્મ આચાર-વિચાર તથા ભાખી જર્શનની દૃષ્ટિએ જૈનદર્શન બહુ જ ઉંડી છે, મુર્હુમ છે. માટે આ ધર્મ જેને અપનાવવો હોય તો તેનુ ડેરીબન કેટલુ હાઈ એઈએ. જેટલી ધર્મ સુગમ હોય તેટલો અનુયાયી વર્ગ વધારે મળે, માટે કહેવાય છે 3 રજ્નીશના આટલા વખતમાં આટલા બધા અનુયાયીઓ થઈ ગયા. હા, બરાબર છે. તેમને તો લોકોને ગમે તે દેવાનને, એમની ઉપદેશ એ છે કે જે ઈચ્છા થાય, તે ભોગવી લી તેનુ નામ ધર્મ, આવો ધર્મ કોને ન ફાવે.. સભા મહાવીરપ્રભુ મસ્તિકનમા વિચર્યા માટે માછો ધર્મ પમાડી શક્યા? સાબજી- બીજા રંગમા પમાડી ન શકાય તેવા જીવો હોય તૌ શું કરે ? તમે પશ્ચિમની વાતોથી ભેવાઈ ગયા છો : હું ક! છુ ? ત્યાની પ્રજાએ આટલો વિકામ કી હૈ, પણ તેમને ત્યાં હિંસા, દુરાચાર, જીવનમાં કેટલા વખાયેલા છે. ૯૫૪ તેઓ, માંસાહારી, ૯૭ પીનારા હોય છે અને અતી એડમ કોમન કહૈવાય. ક્ષપ્ત સન જૈના જીવનમાં વ્યાપ્ત હોય તેવી પ્રજાને અધ્યાત્મવાળી, મોલમાર્ટની વાત ગળે ઉતરે ૧ અફીની પ્રજામ અને ત્યાંની પ્રજામાં તફાવત ઠેલો, આપી ત્યાં નાળમા શ્રીમંત માણસ પણ માસ કે દાન લે તો બેઆબ‚ થાય, જોકે અત્યારે તમારે
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy