SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ · આપે, પણ રસ્તામાં શ્રેણી મળે તો પગે લાગે ખરા? આજ જીવ છે, આત્મા તે જ છે. છતાં પગે ન લગાય . ૨ામ મોઢી ગયા છે તો તેમના મંદિરમાં જઇને પગે લાગીએ તે ચાલે? રામ નામ સાથે અમારે વાંધો નથી.વાધી અવસ્થા સાથે છે. જે વ્યવસ્થામાં રજુ કર્યા છે, તે અવસ્થા સભ્ય નથી. સભા:- નિર્વાણૢ અવસ્થાની જ મુક્તિ ભરાય ને ? ભાહેબજી:- હા, નિર્વાણ અવસ્થાને છોડીને તેમની કોઈ અવસ્થાની મૂર્તિ ભરાતી નથી. કરોડો દેવતા તેમનો જન્મ મહોત્સવ કરે છે, છતાં પણ તેમના જન્મથી માંડી કોઇ અવસ્થાની મુર્તિ ખરી ૧, દીના, અવસ્થામા કૈવી શૈલી સાઘના કરી છે, છતાં પણ તે અવસ્થાની મુર્તિ નહિ ને! તે વખતે તેથી છઠ્ઠા, સાતમા ગુણસ્થાનમાં છે, બદ્દાને પૂજ્ય છે. છતાં તે અવસ્થાની મુર્તિ નથી. સભા:સાહેબ વીનસ્વામી તરીકે મુર્તિ 8 માટેળનું?- જીવતા હતા ત્યારની મુર્તિ છે. પણ તે સલ અવંસ્થાની જ મુર્તિ છે. મુર્તિની બાજુમા તમને યશોદા ની મળે. કારણ આ બધી અપુર્ણ અવસ્થા છે. હજી પરમાત્મા નથી બન્યા, પરંતુ પરમાત્મા બનવાનુ બાકી છે. ભવિષ્યમાં ચોક્કસ બનવાનાં છે. સભા:- ઈજીમહારાજ સ્તવના કરી શકે? સાદેજ- સાધર્મિક, માધમિડને પગે લાગી શકે છે. ઈન્ઝમહારાજન મમ્મીની છે. ભગવાન પણ તે વખતે સમીતી છે. તેબો સ્તવના કરી શકે. ભાવિની, વર્તમાનમાં ઉપયોગ કરી શકે તો ચાલે. તે અવસ્થા ઇન્જ માટે પૂજ્ય છે. જૈનશાસનમાં ડાનુ મહત્વ કેટલુ છે, ને રાબર સમજી. સભા:- અરિહંત બે મુકમા નિષ્ણ પામે ? સાહેબજી હા, ચોક્ક્સ બે મુદ્રામાં નિવણિ પામે છે. અનંતકાખમાં જેટલ તીર્થંકરો થઈ ગયા, થાય છે, થશે તે બધાની અંતિમ અવસ્થા વ્યુ?
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy