________________
20
સભા:- મોબની ઈચ્છા કરી એટલે પ્રયત્ન વ્ાનું મન થાયને? સાટેઘજી:- મીકીની ઈચ્છા કરી પણ મયત્ન ઉંધી દિશાએ ઠરી તો ડાં જ પડે ને કહ્યું ન મળે ને ! ખાલી ઈચ્છા કરવાથી થાય? પરંતુ સમજણ પૂર્વકની ઈચ્છા એઇએ. ખાલી ગોખી રાખેલી ઈચ્છા ન ચાલે. સુક્તિની ઈચ્છાથી કર્મ કરનારને પણ મુક્તિનો વિવેક નથી, સમજા નથી, સંભારથી વૈશક્ય નથી તેને તે ધર્મ મોકાનું સાધન બને તેવું અમે ડરેતા નથી.
થ્થુ ધર્મ મોનનું સાધન છે. અશુભ ધર્મ બન્યો નથી, અને બનશે પણ નહી. માટે ધર્મની વ્યાખ્યા સમજવી પડશે. તમે અત્યારે તેનું કરો છો .
ક્યારેય સાર્ધન JE ધર્મ અને અશુક અર્થઘટન ખોટુ
ઘા કરે ભગવાન પાસે શુ હૃદયથી પ્રાર્થના કરીએ ના સાહેબ ફળે. ને? પણ શુક હ્રદયની પ્રાર્થના એટલે શું ? શુક શબ્દને ફેશેખવી પડે. માટે પ્રોપર મીનીંગ સમજવો પડે.
શુદ્દુ ધર્મ શઈ જેવડો પણ હોય તો તેમાં મોતનું અનુસંધાન છે. એટલે ધીરે ધીરે ભવિષ્યમાં મૌન સુધી પહોંચાડવાનો તેની ગેરંટી છે. ત્યા ગેરંટી એટલે મોડાવહેલા એનું આત્મકલ્યાણ નક્કી થવાનું, જેમાં મીનમેખ ફેરફાર થવાનો સવાલ નથી. તમે ધર્મને અંતમાં સ્વીકારી પામ્યા હોત તો અમે યોગી હેવા તૈયાર છીએ.
',
હરીભકૈસનીએ કહ્યુ કે સાચા શ્રાવક યોગી જ હોય. શાસ્ત્રમાં તમારું પણ સંબોધન થીગીનું જ છે. આજે તમે સાચા શ્રાવડ ખરા! આ જૈન શાસનમાં પ્રવેશ સાચા શ્રાવક્રને જ છે. ગમેતે પૈસે તે ન ચાલે. માટે ચોડભાઈ તો વ્યાખ્યામાં ૨હેવાની જ.
વૈષ્ઠ ધર્મમાં અધ્યાત્મ ધર્મને પામના યોગી છે. ગીતામાં વ્યાસમુનીએ લખ્યુ કે બે ચોખ્ખી સાધના કરતાં કરતાં તેનું