SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ની માથાનો દુખાવ.લાગે, થાય છે બાટલું લોહી પી ગયો છે, જ્યારે આલી બાજુનુ ઝાડ વીંધી નાખે છે, તો પછી તૈના માટે તે નથી થતી. આના માટે મન તો કેટલું શાંત ઐઇ. દુખ વધતા શાંતિ,. સહિષ્ણુતા, ઝી આદિ ન પ્રગટે ની અઝામ નિરા ન થાય. સબા - તેમા લાગણી હોય છે - સાબg:- હા હોય, તેમનામાં પણ રાગદ્વેષ માવ્યા છે, વાસ્થિતિમાં . ડોધ, માન, માથા બધુ જ છે. વિજ્ઞાન પ્રયોગથી પુરવાર કરી બતાવે છે. તેમનામાં પણ અનરાગ, પ્રતિ, ભય, શણ, હૈષ બહું જ વિજ્ઞાન : પુરવાર કરી બતાવે છે, જો કે આપણે ત્યાં હજારો વર્ષ પહેલા આ બધુ લખાયેલું છે. માટે એવા ભાવ તેવો ડર્મબંધું ચાલુ છે. ટિલે અઠામ , નિર્જરી કરવી સહેલી નથી. બલી દુખ વૈધ્ધાથી અકામ નિ થતી હોય તો નાડીના જવી કેટલું દુખ વેઠે છે. તો પછી તેની અકામના થાય. પરંતુ ત્યાંથી તેમને સરગતિમાં જતા નથી. :ખ આવે ત્યારે તેના નિમિત્ત પ૨ ઉષ થતી હોય છે. માટે અસંસીમાં ગયા પછી પ્રાયઃ કરીને અનંતા ભવે એક જૈવ બહાર નીકળી શકે. આ વાસ્તવીક સ્વરૂપ છે. તે તબલુ છે. અસંસી જુવોનો ભવ મહાજખમી ભવ છે. જેમ પગ લપસ્ય એલે ને ઉંડે ખૂંપતી જથ, સંજ્ઞીપરામાં પાણી ઉર્મ કરી, લઈ તી વાત જુદી છે, નહિતર અજગર માં શડીને બેઠા છે. માટે અમે કહીએ છીએ કે રોજ સવારે ચોર્યાસી લાખ સુવાથીનીના સ્વરૂપનું ચિંતન કરો. આ સંસારમાં દુર્ગતિ મી ફાડીને ઉઠી છે. એક વખત ગયા પછી પતી ગયું. પટાન્ની ટોચ પરથી પગ લપસ્યો તેને ઝોન બચાવી છે. આ બધા ભયસ્થાનો દેખાવા જોઈએ, તમે તો આ સંસારમાં નિશ્ચિત છો ને બહાદુર છો માટે નિર્વિચાઇ થી. અહિયા પચાસ જગા ભાવ મળતા હોય, પરંતુ ત્યાં તો મરી જવો Ø તેની નોંધ લેનાર નથી. મોટે ભાગે
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy