SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ 23 ડે પાઠ્ય બંધથ. ફીડી કાંઈ પગે લાગવાની કલામાં છે તેની ભક્તિ બહુમાન થઈ ખસ ગુણનું બહુમાન થઈ શકે ખરા? વિનય, ભક્તિ, બામાન, માંસ, અનુમોદના થાંડસ્ત્રી તેના ચોક્કમ ઈચ્છા છે. ' માટે ન થામન કરે છે કે જીવ સાથે વ્યવહાર કરતાં વુિં પડે છે . તેની sઈ ડલા છે? અને તે પ્રમાણે જ વ્યવહાર થાય. સભા:- સાહેબનું કીડીને નવકાર સંભણાવાય -- " સાહેબ - કીડીને નવકાર સાંભળવા કાન છે; જેને જ્ઞાન કીય તૈને સંભળાવાનું આવે કે જૈથી વર્ષ પામી. વાઢે. હવે ધર્મ પામી વડે તેવા જીવો છો ? શી પંચેન્જિય જવો વિર્ય માટેની લાયકાત ધરાવે છે. પ્રજ્ઞી પંચેન્દ્રિય જીવીમાં વિર્ય પામળની લાયકાત નથી. તીર્થ સ્ના સમોવલરકામાં તેમની દેશનામાં પશુઓ પર્ણ આવતી. દેશના પામી, કલ્યાણ સાધી જતાં. પછી તેમાં સંડી પંચેન્જિય આવે. તીર્થદરોએ ઘોગને, સાપને કે સમડીને ધર્મ પમાડવાના દાખલા છે પણ. . કીડીને ધર્મ પમાડ્યાના દાખલા ઢાંય આવે છે ? એ ભવોમાં જ્ઞાન, શનિ, ધર્મ પામી શકે તેવી તેમની અવસ્થા જ નથી. સભા - નવકાર ગણવાથી તેના પરમાની અસર ન થાય? સાવાઃ- પરેતુને ઝીલવા જેટલી વાલકે લાયકાત લો જઈહી ને તેમને સાંભળવા કામ નથી, વિચારવા મન નથી. નવઠારના બાવની અસર થઈ શકે તેવું સરોજ નથી. . સભા - તેનામાં આત્મા ની પરીને 1 સાહેબ - તેમ ની નીગીદમાં પણ આન્મા છે, જાપાનમાં પણ આત્મા છે. પરંતુ તે પાણી છે, શાસ્ત્રમાં લખ્યું છે ઠે અસંજી જીવોમાં શુભ લેસ્થા , શુક ઉર્જ, શાસનની મોક્ષમાર્ગ પામવાની લાયકાત
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy