________________
I ૫.પૂ. શ્રી યુગભૂષવિજય સદ્ગુરુભ્યૌ નમઃ॥ || યૌગાવથી ।। પ્રાન!
અનંત ઉપકારી અનંત ાની ી તીર્થંડર પરમાત્માથી જગતના પ્રત્યેક જીવ માત્રને પ્રત્યે ઉચીત વ્યવહારની સમ્યગૌવ પ્રાપ્ત કરાવવા ધર્મતીર્થની સ્થાપના રે હૈ.
મહાપુરુષોની દષ્ટીએ ધર્મની વ્યાખ્યા એઠ રીતે વિચારીએ તો ઉચીત વ્યવ્હાર આવી. પ્રત્યેક ભૂમિકા પ્રમાણે ઉત્થીત વ્યવહાર કરવો તેનું નામ ધર્મ છે, અનુચીત વ્યવહાર કરવો તેનું નામ ધર્મ છે. ટૂંકમાં શરૂઆતથી માંડીને ટોપ લેવલ સુધીની ભૂમિકા પ્રમાણે ઉચીત વ્યવહાર કરવાની છે.
૩૧૫ ગુવા
Atal ખુદ સાતમ
ગૌવળિયા ટેક
નૈમ દેવળજ્ઞાનીને તેમની ક્યા પ્રમાણો સાધુને તેમની ભૂમિકા પ્રમાણે, તેમ શ્રાવડ માટે, સમ્યગટી માટે, સામાન્ય માણસને તેના પ્રમાણે ઉચીત વ્યવહાર કરવાની છે. માટે અનુચીત વ્યવાર કવો તેનું નામ અધર્મ છે. આ વ્યાખ્યા સુસંગત છે, તાત્યર્થ શું ? પોતાની ડા પ્રમાણે ઉચીત વ્યવાર આવે છે. માટે આપણા માટે સામે જેવી ડાછે તે પ્રમાણૢ વ્યવહાર આવે. પરંતુ અત્યારે સમાન વ્યવદાર કરવાની નથી. જેવો વ્યવહાર કરવાનો છે તેવા સાથે ભાવ કરવાના છે.
વ્યવહાર જુદી કરો અને ભાવ જુદા કરી તો તે દંભ થરો. ધર્મમાં દંત કરવાની વાત નથી. નિર્દેભતા ડવાની વાત છે. માટે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે સમાન વ્યવહાર સમાન ભાવ રાખવાનો નથી. પણ જ્યારે શુક મસ્તાની બ્રાભડા આવે ત્યારે જીવ માત્ર પ્રત્યે સમાન વ્યવહાર, સમાન ભાવ છે દા.ન. એક મચ્છર બેડુ છે. તેમાં પણ આત્મા છે. તમારો આત્મા અને તેનો આત્મા સળ રીતે આત્મા છે. તત્વની દૃષ્ટીએ ભિક્ષ ભગવત શૈવો જ માત્મા છે. આત્મા સી પરશત્મા. છતાં મચ્છને હાથ ઊંડો તો વ્યાજબી ટુ ગેરવ્યાજબી ! હાથ બેડી તો ધર્મ કે અર્થ કહૈવાય ? સાખી, મચ્છર, ડીડી બધામાં પરમાત્મા છે તો રથ એકો તો પાપ લાગે
૨૩