SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ શારેબજી:- છઠ્ઠા સાતમાના અપર લેવલમાં સમના આવે. પાછુ તત્કાળ વધતાં વધતાં ૧૨ મરિને અપ્રતિમ સુખનો અનુભવ ચાલુ થઈ જાય છે. પાછુ આ સુખ વ્યયપ્રીડક્ટ કહેવાય. તેને માનુસંગી સુખ કહ્યુ છે. સાધનાની ખરી ધ્યાનંદની અનુભુતિ તૌ આત્માનું સુખ છે, જે પૈલા સુખ પાસે કોઈ વિસાતમાં નથી. જેમ ખેતીમાં ઘાસ અનીવાય પણ ઉગે. પણ તેની ડૉઈ કંમત નહિ, પછા ખરી કિંમતની અનાજનો છે. જે થાનુસંગીઠ સુખ આવું હોય તો મુળ સ્વાત્માનું સુખ દેવુ કરી ડરી વિચાર્યું છે ધ્વજ પરંતુ તમે દજી આવી મેન્ટાલીટી જ તૈયાર કરી નથી. તમને તૌ હજી એમકે પ્રભુ તો જંગલમાં ૨ખડતા હતા. ચારેબાજુ ડની ડીસી વરસની હતી તો તે વખતે આવા સુખની સજા મળે 1 પરંતુ તમારી પાસે બૉરિક સુખની દષ્ટી જ નથી. રૈન પાસે આ દષ્ટી હોય તેજ સમજું શકે. ભગવતી ગ- દાંગ સૂત્રપ્રડર ગ્રંથોમાં લખ્યું છે, આવુ તો ડેટલીય જ્ગ્યાએ લખાણ છે. જે સુની ક્ષમતા પામે તેને તેની તેણી જન્ય આવું આવું સુખ મળે. તમને શરીરનું સુખ ડઈરીતે મળે તે બધી ખબર છે, તેમાં તી એક્સપર્ટ છી. અરે ઈન્શયના મુખ પણ કઈ રીતે મળે તે ખબર છે. પરંતુ મનના આત્માના સુખ માટે જ ખબર નથી. જૈમ ઈન્દિય અને શરીરને અનુકૂળ પ્રતિકૂળ વિષયો છે તેમ મનના પણ અનુત્તુળ પ્રતિ વિષયો છે. તેમાંથી શખતા માનસી સુખને વધારે મેળવવા શું કરવાનું ? કૈટલું તમે મન ઉપશાંત ઠરશે, અજંપા બહાર કાઢી લો તો માનસીઠ સુખ મળે. તપ-ત્યાગ- સંયમ પાળો, સામાયિક, પ્રતિક્રમ ડરી ત્યારે શાંત બનો તો માની સુખ મળે. ધર્મથી મનનું સુખ મળે ત્યારે જે અધ્યાત્મના સુખની અનુભુત ન મળતી હોય તો તે
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy