________________
બજી- તમારું મન સ્વસ્થ, વાન હોય, આવેગ, ઉછેરાટ વગરનું હોય તો મનના સુખનો અનુભવ થાય.'
શુભભાવ થાભલેચ્યા હોય તો મનનું સુખ મળે. પ.
અધ્યાત્મ ન માગ્યો હોય તેને આત્માનું સુખ ન મળે. જેનામાં અધ્યાત્મ નથી તે ૨૪ કલાક આત્માના દુઃખમાં સડે છે. અહિંયા ધરુપ બને સુખને એક જમાને છે * જેમ કોઈ સ્થાન કરે ત્યારે ટેન્શન ઓછુ થાય , હવા થાવ. માટે માને. મને અત્માનું સુખ મળી ગયુ છે જીવી અને કાળથી મનના સુખને આત્માનું સુખ માવી બૈઠા છે.
આ ઘક જીવો શારીર, ઇક્વિ, મનના સુખમાં કુખી પણ આત્માના સુખમાં મહાલતા હોય. ઘણા વજુવો શરીર, ઇન્જિય, મનની સુખમાં મસ્ત હોય પણ આત્માના સુખમાં દુખી હોય, ઘામ જવો આ બંનેમાં દુખી હોય. તેમ ઘણાને પાછા દેહના સુખ હોય, પણ ઈન્ડિયના સુખ ન હોય, તેમ ઘણા ઇજ્યના દુખમાં ય પછL મનના સુખમાં હોય, તેમ અaો ઘાલ્પ વિકલ્પી ભગા આવે છે
" શ્રેણીકરા, કૃષ્ણમહારાજા નરકમાં છે. તેઓ દ્વાયા સહી તીર્થકરના જીવી છે. તેઓ શુછ સમડીની અનુભુતિમાં રમી રહ્યા છે. શ્રી નીડરાજ તિર્થનામકર્મ નિકાચીન કર્યું છે. પ્રાવતી ચોવીસીમાં પક્ષનાભસ્વામી ભગવાન થશે, જે અત્યારે તેમને તીર્થકરનામામ જૈવી ઉષ્ઠષ્ટ પાથ પ્રકૃતિ થાલુ છે. પણ
નારીના દુઃખ ભોગવે છે. શરીરને સતત ૨૪ કલાક નરકમાં >સ ચાલુ છે. જેમાં પરમાવામીની તાસ ૩ બાજુના નારદોના બીજ અવની ગાસ પણ ચાલુ છે. ત્યાંના વાતાવરમાંથી, એલી દુર્ગધ આવતી હોય એટલી ઠંડી હોય કે શ્રાપ તો બેભાન થઈ જઈએ. ગરમી પણ એટલી હોય છે બરવની લારી પર સુવાડે