SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ।। પ.પૂ. શ્રી યુગભૂષણવિજ્ય સદ્ગુરુભ્યો નમઃ 1 ।। થોગવી... ।। પ્રધાન ।। ·85-9-74 ગુરુવાર : અષાડ વદ અમાસ ગોવાપિયા ટેંક અનંત ઉપકારી અનંત જ્ઞાની ન્રી તીર્થંડર પરમાત્માઓ જ્ગતના જીવ માત્રને વિશુલ્ક આ તત્વને ઉપલબ્ધ કરાવવા માટે ધર્મતીર્થની સ્થાપના ડરી છે. મદાપુરુષોની રષ્ટીએ આ ગતમાં આરાધના કરી મેળવવા કે પામવા લાયક જો કોઈ તત્વ હોય તો આત્માનું સુખન સ્વરુપ છે, તે પામીએ એટલે તેમાં જ પુન છે, જીવના અંતિમ ધ્યેયની પ્રાપ્તિ છે. આવું બ્લેક સ્વરૂપ મેળવવાનું કારણ તું મેળવીને વાનું ! જેમ સંસારની તમે સવારથી સાંજ સુધી પ્રવૃત્તિ કરી છો તેમાં તું મેળવો છો અને તેના માટે જ પ્રયાસ કરો છો. ઘર્મને ન માનનારા પણ આખો દિવસ દોડધામ ડરે છે, કોઇ જ નવત બેક્ષનુ નથી. જીવને પશ્ચિમ ચાલુ છે. શા માટે આવો પ્રયાસ વ્યાલુ જ .... ૧૭૭ ! ૪ લીડીને મનગમતા ભોગ સુખોને મેળવવા માટે,તેની સામગ્રી માટે જ પુરુષાર્થ ઠરવો પડે છે. મનગમતા સુખીની તો અલપઝલપ જ જીવનમાં હોય છે. બાહીતી તેની સામગ્રી મેળવવામાં જ જીવન પુરૂ થાય છે, જેમ ધંધામાં, કમાવવામાં, બાપડ ઉછેરમાં, રસોઈ બનાવવામાં, ઉંઘવામાં, થોડી કુદરની રાતીમાં ટાઈમ જ્ય છે. જેને સંસારમાં અલ્પ પુણ્ય છે, ભાગ્ય નબળુ છે, ભેદ છે, તેને મેળવવા માટે મથામણ છે. નડ, તીચમાં તો પુણ્યનો સવાલ જ નથી આવતો. કર્મનો ભાર ખાવા જ ત્યાં જ્વાનું છે. ત્યાં તો દુ:ખ દુઃખ દુઃખ જ છે. માટે જ તેને દુર્ગતિ, પાપોન ડીઘી છે. પાપની ભોગવટો કરવા માટેની જ ગતિ છે. પુણ્ય ભોગવવાનો ચાન્સ તો મનુષ્ય અને દેવભવમાં છે, મનુષ્યમાં પણ મોટાભાગના જીવી તી હાડમારીમાં જ પસાર કરે છે. જ્યારે લડા દેવોને પણ દેવા સુખી છે. મનુષ્ય કરતાં વધારે છે. ઉંચા દેવલોકની સંખ્યા ઓછી છે. નીચેના દેવલોકમાં સંખ્યા વધારે
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy