SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ܕ અથા બધુ ચાલેને ટટેલતાં આવી તો વાંધો નથી ને ? આ માં લગન કૈટલી છે? લગનવાળાનું માનસ વ્યવહારથી જ જુદુ પડે. તમે અમને કરી ૐ મૌકા જાણવી છે. પણ ટીલવાં ટહેલતાં આવી અને કાનને રસ પડે તેવું સાંભળી લઈએ. પણ બધુજ મળતો ચેન ન પડે તેવી તલપ હૈ ન્ રક્ષા કરે. અપુનર્વડ પછી જીવની જીક્ષાસા દેવી હોય ! તેને મીઠા જાણવા મન આતુર હોય, વિશ્વળ હોય છે, મનમાં અજંપો એમની આગળ મૌકીના સ્વરૂપનું વર્ણન કરીએ તો એક ચીત્તે ચારડાને ભાવવિભોર થઈને સાંભળે, સાંભળતાં મો ઉપર આનંદ દેખાય. હવે ચરમથથાપ્રવૃત્તિઽમાં આવ્યા પછી જીવ સંસારચક્રમાં ૧ કોડાકોડી સાગરોપમ જેટલું ડર્મ બાંધવાની નથી. આ તેની ડાયમ માટેની ગેરંટી છે. કદાચ તે ઘોર પાપાત્મા બને પણ આનાથી વધારે નકર્મની બંધ નહી કરે, તેને આ અનામત લાભ છે, જ્યારે અપુનબંધવાળી જીવ કર્મની ઉત્કૃષ્ટ સ્થાન નહી બાંધે, મૈં ધર્મથી ભ્રષ્ટ થયા પછી ૭૦ ડોડાકીડી સાગરોપમની સ્થિતિ નહી બાંધે. પણ ૬૯, ૬૮, ૬૭ બાંધે. જ્યારે ચરમથથાપ્રવૃત્તિવાળી જીવ તી ૩૦ નહી, ૬૯,૬૮ ૬૭, ૬૬ નહી પણ બાંધી તો એક દોડાડીડી સાગરોપમથી ઓછી બાંધી. એ ભૂમિડાને પામવા મુક્તિની જીજ્ઞાસા જોઈએ. જૈનામાં આવે તે જ ખરો તે ભૂમિકા પામવાની અધિકારી છે. ચણા:- જિજ્ઞાસા આવેને ચાલી જાય, આવને ચાલી જાય તેવું બને? સાહેબજી:- આવી રમનની વાત ન ચાલે. ધંધામાં આવું બને છે? જીંદગી સુધી જીજ્ઞાાસા રહે છે ને! આટલા ઉંમરલાયક થયા. તો પણ કોઇ કરે કે આ લાઈનમાં કમાવાનું જોરદાર હૈ તો સાંભળવા બેસી અરે. અને કદ · આમાં મહેનત સમજણ ઐઇએ તો શું કહી ! બધી
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy