SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌવાખિયા ક ॥ પ.પૂ. શ્રી યુગભૂષણવિજ્ય સદ્ગુરુથી નમઃ।। મેં થોગડિ પ્રયાના અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મામો જગતના જીવ માગને સંસાર સપ્ટરમાંથી આત્માનો ઉઠ્યાર કરવા માટે ઘર્મ તીર્થની સ્થાપના કરી છે. મહાપુરુષોની દષ્ટીએ આપણે બધા ૮૪ લાખ જીવાયીનીમાં પરીભ્રમણ કરતાં દીમે તે જ્ઞાનીઓને ગમનુ નથી. તેમાં જીવ ગમે તેટલો મથામણ કરે છતાં પણ તે તેની ઇચ્છા મુજબ સુખ મેળવી શકે તેમ નથી. માટે જીવને પરિતૃપ્ત કરવા માટે મોડી મોકલવી જ પડે. મોડો કાંઈ જ્વને હાથ પકડીને લઈ જવાય નહી. જો બળજબરા થી જીવને મોડો લઈ જવાનું હોત તો જ્ઞાની ભગવંતો એડ પણ જીવને બાડી જખત નહી. અનંતા જીવી મીઠી પામ્યા છે તે બધા તેમના સ્વયં પુરુષાર્થથી જ પામ્યા છે, હા, દેવ-ગુરુ - ધર્મનું આલંબન બહાય રુપ બને છે, આ બધ્ધની સહાયથી પછીથવું હોય તો જીવે સ્વયં પુરુષાર્થ કરવી પડે છે, તેમાં ક્રમસર મોઢામાર્ગની ભૂમિડાઓ છે. સૌથી પલાં ચરમાવર્ત ગુણના અદ્વેષથી આવે છે. પછી નૈર સ્ટેપ અપુનર્ધિક દશા છે. જે મુક્તિના અદ્વૈતથી આવે છે. પછી ચરસથથાપ્રવૃત્તિ ડરણ આવે પછી થોગાવંચ પખ્યુ આવે અને પછી જ બ્રીધિબીની પ્રાપ્તિ થાય છે. ગુણની અદ્વેષ પ્રગટે પછી તેને મુક્તિનો અહૈષ પ્રગટે પછી તેને મુક્તિની સાચી જીજ્ઞાસા સાંભળવાની છે. જૈને મુક્તિની અદ્વેષ નથી તેને કદી મીઢીની સાચી જીજ્ઞાસા ગટે નહી. અને તેને મુક્તિની સાચી જીજ્ઞાસા પ્રગટે તેને ચરમયથાપ્રવૃત્તિ ણ ચાલે. મુક્તિની ઓળખ થાય તેને જ મુક્તિની શગ થાય. બસ તેને સમ્યકત્વનું બીજ પડી ગયું. ૧૬૨ ૨૫-૧-૯૫ મંગળવાર અષાડ વદ ૧૩
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy