SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ દુધપાડમાં જ સુખ હોત તો દુધપાક વધારે પીતાં સુખ પણ વધવું જોઇએ. સભા- અતીવાથીતી થઈ જાય : સાથેબજી – ટોમાં અનીમાયોની થાય છે. સુખમાં 3 વસ્તુમાં ! સુખમાં કદી અતીશયોની થઈ છે, પાડુ વિદ્યાર્થીને બોલજો. દુધપાક પીતાં સુખ વધ્યુ ? સુખથી તમે ઘેરાઈ ગયા કે દુધપાકથી ઘેરાઈ ગયા? જો તમારું સુખ વધ્યુ હોય તો તમારો કાન આંધળીએ. શ્રા સંસારમાં કોઇ આત્મા એવી નથી ૐ સુખથી ઘેરાઈ ગયો હોય. સુખથી કંટાળ્યો હોય તેવી એક માણસ લાવી આપો. સભા:- જૈને વૈરાગ્ય આવે તે સુખથી કેટાળેલા હોય ? સાહેબજીઃ- મુખથી છૂટાળેલાને વૈરાગ્ય ન થાય પણ જેને સંસ્થા સુખની તલપ થાય તેને વૈરાગ્ય થાય. વૈરાગ્ય એટલે સાચા સુખની સમજ. જેને શ્રા પ્રગટે તેનું નામ વિરાણી જીવ છે. વીતરાગતા એ મુળભૂત સ્વરુપ છે. વીતશગના સુખને સમજવા માટે વૈરાગ્ય એ પાી છે. વિરાગી જીવ વીતરાગના સુખના એવાન છે. માટે સુખથી કંટાળવાથી શક્ય આવતો નથી. સમજી થ, અત્યારે સુખના નામથી તમે ભળતુ જ પકડીને બેઠા છો. તીર્થંકરો સુખથી ડરાખ્યા માટે મીલે થા તેવું નથી. જૈ સુખથી ક્રેયી તેને તો પછી નરઅે વું જોઈએ. મોટી ડોળ પસંદ કરે છે, જેને દુઃખ જરાપણ નથી બેઇનું. તીર્થંકરો મોડી ગયા ડાા તેમને સુખ વગર ચાલે તેમ નહોતું. અને સુખની વ્યાખ્યામાં તેચી બાંધછોડ કરવા તૈયાર નહતાં. તમે તો બાંધછોડ કરી લીધી છે ને એકલુ સુખ નથી મળતું તો કાંઈ નહી માટે જેવું મળે છે તેવુ સ્વીકારી લીધું છે. પણ જેને મ સુખની ઈચ્છા હોય્ તે શંસારમાં બૈઠ મીનીટ પણ ન હીશ. તમારી કઈ ક્વોલીટીની ડીમાન્ડ છે. સુખ સાથે .. ૧૪૩
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy