SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ܫܘ શૈવી તે વસ્તુ કે વ્યક્તિ તમને દુખનું સાધન બને એટલે તેના ઉપર ષ થયા વગર રહે નહીં. નાનજીભા જેમ કે દીઠી મા વગર એક મીનીટ રીતો નહોતો, મા બહાર જાય તો આખો દિવસ રહ્યા કરે. કારણ આ વગર ચાલતું નહોતું. પરંતુ જે દિવસે માથી કામ સરે નહી પછી તે મા સુખનું સાધન નથી લાગતી. એટલે તેનો પણ મીસરવા માંડે, નાના હતા ત્યારે એક દિવસ પણ ના ચાલે હૈ મોટા થાયને કરી? તમારે કથ ડથ કવી નથી, કથામાં માથુ મારવું નહી. હા, તમે તેનાથી દૂ જગી તો તે રાજુને દિયા વ્યક્તિ ની બૈરી ગ્રેજછે. હાઈ મકાઈ નથી. પરંતુ સુખનું ભાવન જ્યાં સુધી લાગતી હતી. ત્યાં છે; કામચલાઉ જ છે. જેમ ઘડિયાળ પર શગ છે પણ ડાલે ઘડિયાળ જુની થાય એટલે શત્રુ ભરવા માંડે, જેમ ગગાની રૂમ પર લગ છે. પણ તેનાથી વધારે સારી બીજી મળે બેટ પાના પરનો શગ ચોરી જાય, જેમ તમે અત્યારે તમાગ ઘર સાથે મૌતપ્રોત છો, સખ્ખત તમને આ ઘર પર શંગ છે. પણ એ પેનાથી વડીયાનું ઘર મળે તો આ થરને વૈથવા તૈયાર છો ને! માટે મલ્ટીમેટ શગ ક્યાં સુધી. જ્યાં સુધી સુખનું સાધન હૈ ત્યાં સુધી, માટે રાગ શુખ પર છે હૈષ દુ:ખ પર છે. તેમ આ Àશારમાં ધંતિમ બિંદુ સુખ -દુષ્ટ છે. જે વ્યક્તિને મોનમાં દુઃખ દેખાય તેને સોલ પર દ્વેષ રહેવાનો. પછી ભલે તેને વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય. ન તમે મો કેવો છે તે શાંભળ્યું નથી, સમજ્યા નથી, ચિંતન
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy