SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 988 હૃદય નયન નિહાળે જગધણી ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ વીત્યા વર્ષોને લોપ સ્મરણથી, અલન થયા જે સર્વ.. મારે આજ થકી નવું પર્વ . ...મારો ..૪ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમ ભેર; નિધ્યે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર, . દાખવી પ્રેમળ જ્યોતિની સેર ...મારો કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ; ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશે નિજ દ્વાર ...મારો રજની જશે પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ; દિવ્યગુણોના વદન મનોહર, મારે હૃદય વસ્યા ચિરકાળ, જે મેં ખોયા હતા ક્ષણવાર ..મારો ૭ - નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા રાજીમતિ પોતાના હૃદયની વ્યથાને ઠાલવી રહ્યા છે. દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ, મ. સેવક વંછિત નવિ લહેરે, તે સેવકનો દોષ. મનરા..૯ અર્થ હે નાથ ! આપ દીક્ષા અંગીકાર કરતા પહેલા એક વર્ષ પર્યત સંવત્સરી-દાન અર્થાત્ વર્ષીદાન આપનાર છો, તેમાં સૌ કોઈ પોતાના મનોવાંછિતને મેળવશે જ્યારે, હું તો આપની ભવોભવની સેવિકા એટલે દાસી છું છતાં આપે મારા મનોવાંછિતને પૂર્યા નથી; તેમાં તે નાથ ! આપનો નહીં પણ મારા કર્મનો જ દોષ છે. દરિદ્રના ઘરે રત્નોની વૃષ્ટિ ન થાય તેમાં રત્નોનો શું વાંક હોઈ શકે ? આ કેવું છે?” પ્રશ્નના જવાબમાં દષ્ટિ જગત-નિશ્ચય જગત સાંપડશે. *
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy