________________
વિધિનાથજી
310
-- શ્રી સુવિધિનાથજી 310 સમ્યગ્દર્શન, સમ્યગ્દષ્ટિ, સત્યદૃષ્ટિ, બ્રહ્મદષ્ટિ, તત્ત્વદૃષ્ટિ, તત્ત્વશ્રદ્ધાન, સ્વરૂપદૃષ્ટિ, સ્વરૂપભાવ, સ્વભાવ, દ્રવ્યદૃષ્ટિ, દિવ્યદૃષ્ટિ પ્રાપ્તિ અર્થે
સમ્યજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન પ્રાપ્તિ અર્થે;
સમ્યગૂ ચારિત્ર, સદાચાર, દેશવિરતિ, સર્વવિરતિ, યથાખ્યાત ચારિત્ર તે માટે માનવભવ, વૈકલ્પિક દેવભવ, સદ્ગતિ, ઉર્ધ્વગતિ પ્રાપ્તિ અર્થે પ્રદક્ષિણા દઉં છું !
મને સમ્યક્ત પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ !..... (૨)
પૂર્ણદર્શન, બ્રહ્મદર્શન, કેવળદર્શન, સર્વદર્શન, સર્વદર્શીતાના પ્રાગટ્યાર્થે; •
પૂર્ણજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કેવળજ્ઞાન, સર્વજ્ઞાન, સર્વજ્ઞતાના પ્રાગટ્યાર્થે; - પૂર્ણચારિત્ર, બ્રહ્માવસ્થા, સિદ્ધાવસ્થા, શુદ્ધાવસ્થા, બ્રહ્માનંદ, પરમાનંદ, નિજાનંદ, પ્રજ્ઞાનંદ, પૂર્ણાનંદના પ્રાગટ્યાર્થી પ્રદક્ષિણા દઉં છું!
મારી પૂર્ણતાનું પ્રાગટ્ય થાઓ ! પ્રાગટ્ય થાઓ !......... (૩)
પ્રદક્ષિણાનો મર્મ એવો પણ છે કે પ્રભુની પ્રભુતાને ચારે કોરથી પરિપૂર્ણ જાણી લઈને એ પરિપૂર્ણની પરિપૂર્ણતાને પરિપૂર્ણભાવે મન વચન કાયાના ત્રિવિધ યોગથી વંદના કરવી. - બે હાથ જોડાયેલા હોય છે તે કાયાના જોડાણને સૂચવે છે. જોડાયેલા બે હાથ હૃદયને સ્પર્શીને રહેલા હોય છે અને આંગળીઓ
પ્રા
ષકારકનું બહારમાં પ્રર્વતન એ સંસાર માર્ગ છે. ષકારકનું અંતરમાં પ્રવર્તન મોક્ષમાર્ગ છે.